SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭૬ અનતા વિલંબ થશે નહિ, જગતમાં જે નિસ્પૃહી, આત્મજ્ઞાની તથા ધ્યાની ભીક્ષા માગી આનંદમાં રહે છે. તે જ સાચા સુખના ભક્તા બને છે. નહી કે, ઈન્દ્ર, ઉપેદ્ર, નરેન્દ્ર કે શ્રીમાને જ્યાં સુધી સ્પૃહા છેત્યાં સુધી સ ંતાય . પ્રાપ્ત થતા નથી જ. અને નિર્ભય દેશે પહોંચાતું પણ નથી. જ્યાં જોઇએ ત્યાં પ્રાણીએ ભયભીત થએલા માલુમ પડે છે. જ્યારે આશા, તૃષ્ણા અને તેના ચેાગે થતા વિચાશને સભ્યજ્ઞાન પામી નિવારશે ત્યારે સત્ય તૃપ્તિ, સતાષને અનુભવ કરવા શક્તિમાન નશે. માટે સદ્ગુરૂ બુદ્ધિસાગર સૂરીશ્વરજી કહે છે કે આમ વ ન કરીને સત્ય સંતોષ, તૃપ્તિને પ્રાપ્ત કરો. જીનેશ્વર ભગવાન્ પણ કરૂણા લાવી વર્તે છે કે, નિસ્પૃહી બનીને સતષ મેળવેા. તમારામાં સાચા સાષ મેળવવાની શક્તિ ગુપ્ત રહેલી છે તેને પ્રગટ કરી સદ્ગુણાની ખાણ, ખજાનાને મેળવે. હવે સંતાષ જે સગુણાને ખજાના છે તે દૃષ્ટિગાચર થતા નથી. પર’તુ અનુભવાય છે. આવેા અનુભવ વિલા, વિરક્ત મહાભાગ્યશાલીએ પ્રાપ્ત કરે છે. તેના ઉપર સદ્ગુરૂ મહારાજ, છેતાલીશમા પદની રચના કરતાં ફરમાવે છે કે ( રાગ આશાવરી) જ્ઞાની વિરલા કેાઈ જગતમાં, જ્ઞાની વિરલા કાઇ; વંદું વિચારી જોઇ. For Private And Personal Use Only જગતમાં॰ ॥૧॥
SR No.008547
Book TitleBhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhikirtisagarsuri Jain Granthamala
Publication Year
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy