SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩ વેજલપુરના સમસ્ત જ્ઞાતિના અધિવેશનના અધ્યક્ષ પદેથી તેમણે કહ્યું-“આપ સૌ જાણે છે કે આપણે બધા જ આજથી પંદર વરસ પહેલાં એટલે કે અધિવેશન રૂપે આપણે બધાને એકત્રીત થવાને મેક મળે તે પહેલાં એક બીજાને ઓળખી શકતાં ન હતાં. વધારામાં એમ પણ લાગતું હતું કે છેડે સમય વધારે જાય તે આપણે એક બીજાને તદ્દન ભૂલી જઈએ એવી સ્થિતિ ઊભી થાય અને તે સંભવિત હતું. આથી આપણી કેમની વીખરાયેલી દશામાંથી આજે આપણે સંગદિત દશામાં ફેરવાઈ ગયા છીએ તેમાં જરા પણ સંદેહ નથી જ. આમ છતાં હજુ આપણે એટલા બધા પછાત છીએ કે આપણે આવા સંમેલનની યાને સંગદનની કીંમત સમજી શકયા લાગતા નથી.” આમ સંગઠ્ઠનની ભાવના પર ભાર મૂકી, એકતાને આગ્રહ રાખી એક સામાજિક સેવક તરીકેની જિંદગીની શરૂઆત કરી. પરંતુ તેઓ સેવક તરીકે માત્ર વક્તા જ નહતા. એક કુશળ કાર્યકર પણ હતા. અને એક એન્જિનીયર તરીકે તે જનાઓ ઘડવાના એ કુશળ ઘડવૈયા હતા. સમાજના ઘડતરની થેજના એ ઘડવા લાગ્યા. જ્ઞાતિના વિદ્યાર્થીએ કેળવણું લઈ, ધંધાદારી તાલીમ પામી સમાજને સંસ્કારી ને શિક્ષિત રાખે તે માટે તેમણે લેન ફંડની એક યોજના મુકી અને તે દરખાસ્તને For Private And Personal Use Only
SR No.008547
Book TitleBhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhikirtisagarsuri Jain Granthamala
Publication Year
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy