SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પાઠ Acharya Shri Kailassagarsuri Gyanmandir અને તેના યેાગે ચેતનાના આવિર્ભાવ થાય છે. એટલે દર્શનના ચેાગે સ્પન થાય અને સ્પર્શનના ચેાગે પ્રભુના ગુણામાં એકાગ્રતા થાય છે. તે મીઠા મેવા છે. મીઠા મેવા સદાય મીઠાશ આપી શકે છે, તેની મીઠાશ કદાપિ ઓછી થતી નથી. ધારણા કરતાં અધિકાધિક મધુરતા અર્પણ કરે છે. સદ્દગુરૂ પ્રતિધે છે કે, સંસારમાં મીઠા મેવાની વૃત્તિ ખસી જશે. અને મહાર બજારમાં જવું પડશે નહિ. પરંતુ વિષય કષાયના ભયકર અને કારમા વિકારોમાં પડા નહિ ત્યારે જ તે વિચારશ અને વિકારોથી દૂર ખસાથે કારણ કે, તે વિચારો અને વિકારો વાઘરીવાડા છે. તથા કસાઇખાનું છે. કહેવાય છે કે, ઘા, મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય તથા શિયાળ મરવાની થાય ત્યારે કસાઇના ઘેર જાય. એક પાટલાઘા વગડામાં ભમી રહેલી છે. પણ તેને જોઇતી ખારાકી ન મળવાથી ગામમાં રહેલ વાઘરીવાડે ગઈ. સારી રીતે ખાવાનું મળશે . આમ ધારીને ગઈ તા ખરી. પણ, ખારાકી તા મળી નહિ. પણ ખુવારી થઈ. વાઘરીએ તેણીને પકડી બાંધી રાખી. દરરોજ હેરાન કરવા લાગ્યા. તે એક વાર ખાવામાં ફાવી ગઈ હતી. તેથી લાલચ લાગી અને ત્યાં ઘણુ જોખમ છે. તેને ખ્યાલ રહ્યો નહિ. હવે તે ઘણી પીડા પામવા લાગી. તે મુજબ એક શિયાળ તે ઘણી લુચ્ચી અને ઠગારી છે. માંસની લાલચે તે કસાઈના ઘરમાં પેઠી. તે વેલાયે કસાઈ નિદ્રાવશ હતા. તેથી ફાવટ For Private And Personal Use Only
SR No.008547
Book TitleBhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhikirtisagarsuri Jain Granthamala
Publication Year
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy