SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૨ નીમાં આત્મકલ્યાણ સાધવા તૈયાર રહેવું જોઈએ. પçરસવાળા ભેજનમાં તથા વિવિધ સંગીત સાંભળવામાં તેમજ મોજમજામાં જે પ્રેમરસ છે. તે મુજબ આત્મહિત સાધવામાં પ્રેમ રાખશો એટલે શિવવધુને વરવામાં પ્રીતિ રાખશે તો, સર્વ સંકટ, વિપત્તિ નાશ પામશે. અને અવિનાશીપણું પ્રાપ્ત કરશે. અવિનાશીપણુ તમારી સત્તામાં સમાએલ છે. જ્યારે તે પ્રાપ્ત કરશે ત્યારે ગુણગણુના ભંડાર બનશે. તમારામાં સત્તાએ કેવલ્યજ્ઞાન પણ રહેલું છે. પરંતુ આત્મધ્યાનના ગે સર્વથા, સદા કર્મલ નાશ પામશે ત્યારે જ તે, અવિનાશીપણું અને સાથે સાથે મળેલ કેવલજ્ઞાનના સ્વામી બનશે. તે માટે સદ્ગુરૂ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ફરમાવે છે કે, આત્માની રમણતાના યોગે, ઝગમગ તિના વિલાસી બનશો. સ્વસ્વરૂપમાં નિરન્તર ઝીલ્યા કરશે. માટે સંસારની ભૂલભૂલામણમાં ફસાશે નહિ. જે સંસારના ચક્રવ્યુહમાં સપડાયા તે, ક્રોધ, માન, માયા, લેભ, અદેખાઈ વિગેરે જે મેહ નૃપના દ્ધાઓ છે. તે તમને આત્માની ઓળખાણ કરવા દેશે નહિ. અને વારેવારે દિને ઉભા કરશે. એક શેડની માફક-એક ધનાઢ્ય શેઠને ચાર પુત્રો તથા પુત્રીઓ વિગેરેનો ઘણો પરિવાર હતા. તે સઘળો પરિવાર તે શેઠની મરજી મુજબ અજ્ઞાને ઉઠાવી સર્વ કામો કરવામાં ખામી રાખતું નથી. તેથી શેઠને ઘણે આનંદ પડતો. પરંતુ તે પરિવારમાંથી કઈ માંદુ પડતું અગર For Private And Personal Use Only
SR No.008547
Book TitleBhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhikirtisagarsuri Jain Granthamala
Publication Year
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy