SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૪ -આ મુજબ ફેકે રાખવામાં અમૃત ક્યાંથી મળે? માટે પ્રથમ આઘાત અને પીડાજનક બને તેવા, વચને બોલવામાં ખાસ ખ્યાલ રાખવાની જરૂર છે. હિતકર વચને વદવામાં અમૃત આવીને વસે છે. સાથે સાથે મનમાં કોઈનું અહિત ચિન્તવવું નહિ. એટલે કાયિક પ્રવૃત્તિઓ શુભ બનશે. પછી સાત ભયના ભણકારા પણ ટળવા માંડશે. એટલે આલેક, પરલેકાદિનો ભય રહેશે નહિ. જેઓએ માનસિક, વાચિક અને કાયિક વૃત્તિઓ અને પ્રવૃત્તિદ્વારા સદાચારની આરાધના કરી છે. તે મહાભાગ્યશાળીઓએ અમૃતરસને આસ્વાદ લીધે છે. અનુભવેલ છે. તેઓને જન્મ, જરા, મરણને ભય પણ રહેતું નથી. અતએ આગળ વધતાં, ગ્યતા પ્રમાણે આત્માના ગુણેની ઓળખાણ થશે. અને આદર થશે. આમ સગુરૂ ઉપદેશ આપીને, સન્માર્ગે ચઢાવે છે. માટે તેમની સંગતિ કરવામાં આળસ કરે નહિ. હવે એકત્રીશમાં પદમાં જે મનુષ્ય વારેવારે ચિન્તા કરવાથી સંતાપ, દુઃખ ભોગવી રહ્યા છે. તેઓને શીખામણ આપતાં આત્મજ્ઞાની સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી કાવ્યની રચના કરે છે કે, અરે જીવ શીદને કલ્પના કરે–એ રાગ) સુખ દુ:ખ ભોગવવા જીવ પડે, કર્યું દેવ ક્ષણમાં આવીને અડે, કનક કોટિ પ્રાપ્ત કરવા, કેઇક દ્વીપ સંચરે, For Private And Personal Use Only
SR No.008547
Book TitleBhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhikirtisagarsuri Jain Granthamala
Publication Year
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy