SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir બિન્દુઓની મીઠાશમાં ગુલ્તાન થએલ તેને દેખ્યા અને કરૂણ આવવાથી મલકાતા તે મુને દેખીને કહેવા માંડયું. કે, અરે મધુબિન્દુઓમાં મીઠાશ માની મુગ્ધ અનેલ માનવી ? ઉપર અને નીચે તપાસ કરી વિચાર કર. દેખ તે ખરે ? આ વડલાના મૂળને એ ઉદરા કાપી રહેલ છે. તેમજ ભયંકર હાથી આ વડલાને હચમચાવી રહેલ છે. તથા કુવાની નીચે અજગર મુખ વિકાસી પડી રહ્યો છે. આવી જી ંદગાનીના જોખમમાં પશુ, મધુખિન્હુઆની મીઠાશમાં આસક્ત બની હુ ઘેલા બન્યા છે. તે જો, ઉદરા મૂલ કાપતા હાવાથી, તું આ ગેાજારા કુવામાં પડીશ તે, અજગર તારૂં જીવન ખતમ કરશે. માટે તારા ઉપર કરૂણા આવે છે. તારી અભિલાષા હોય તે, આ વિમાનમાં બેસાડી ઈષ્ટ નગરે લઈ સૂકુ છે ઈચ્છા ? જીવનના જાખમને દેખી રહ્યો છે! ખેલ ? તને વિમાનમાં લઇ જવા પ્રયત્ન કરૂં. આ મુજબ સાંભળી વડવાઈ ને પકડી લટકી રહેલ તથા મીઠાશમાં મુગ્ધ બનેલ તેણે કહ્યું કે, તમે જે કહેા છે તે ખોખર છે. જોખમને જાણી રહેલ છે. પરંતુ આ મધુબિન્દુઓની મીઠાશને મુકી શકું એમ નથી. આ મધપુડા ખલાસ થયા પછી આવો. મરણ કરતાં મીઠાશ અધિક પ્યારી લાગે છે. આ મુજબ સાંભળી વિદ્યાધર એક કરતા ચાલી ગયા. હવે તે વડલા પડતા વિલંબ થાય ખરા કે ? અને અજબરના મુખમાં પડતા વાર લાગે ખરી કે ? નહિ જ આ મુજબ વિષયની મીઠાશમાં મલકાઈ રહેલ માનવીએ મહા For Private And Personal Use Only
SR No.008547
Book TitleBhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhikirtisagarsuri Jain Granthamala
Publication Year
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy