SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૩ पोतानी दशानो विचार कर. (રઘુપતિ રામ હૃદયમાં રહેશે. એ રાગ.) જીવલડા અંતરમાંહી તપાસે, જુ મેહને સર્વ તમાસે. જી ભક્ત ધર્મનું નામ ધરાવરે, સાધુ સંત ગુરૂજી કહેવાઓરે; તમે, રાગરેલ દિલ લાવે... .........જીવલડા. ૧ બ્રાચારી કહેવાઓ મેટારે, કરે દિલમાં વિષયસુખ ગોટા કામવાસનાએ રહ્યા છેટા. ................જીવલડા૦ ૨ વર સ્વાર્થથી હિંસા વિચારે, કરે મૈથુન કામ વિચારે; જઠું બોલીને અંદગી હારે......................જીવલડા. ૩ ક્રોધ માન માયા લેભ ધારેરે, તેથી મળશે નહીં પ્રભુ પ્યારે; ધરે છ મન વિષયવિકારે.......... ....જીવલડા.૪ ધમ નામ ધરાવે શું વળશેરે, તી પીલે ન તેલ નીકળશે; મેહ માર્યાથી મુક્તિ મળશે........... ................જીવલડા૦ ૫ નામરૂપની વાસના ધારેરે, તેથી માનવ ભવને હારે; ગણે નહીં મનમાં પ્રભુ પ્યારે..........................જીવલડા૦ ૬ દુનિયામાં સારો ગણવારે, કરતે જૂઠ કાવાદાવા, કરે મનડું દુર્ગતિ જાવા......... ..............જીવલડા ૭ કરે વ્યાખ્યાન ભાષણ સારારે, જેને અંતર્ કૃત્ય શું હારારે, મન, ચિતવે કર્મ નઠારાં.... ..............જીવલડ૦ ૮ પ્રભુ પામવા કાજ ન સહેલુંરે, કરે સ્વાર્થ તું મનડું ઘડેલું તારૂં જેને મનડું મેલું......... .................જીવલડા , ગુણે વશ પ્રભુ ગાતાં ન મુક્તિરે, સમજે આતમ! ગુણ યુક્તિરે; મેહશયતાન માર્યાથી મુક્તિ...........................જીવલડા૦ ૧૦. દગા પ્રપંચ પાખંડ છડેરે, ટાળે મમતા અહંતા ઘમંડેરે બુધિસાગર પ્રભુ રઢ મંડે ...............જીવલડા. ૧૧ મુ. પ્રાંતિજ, For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy