SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ આત્મગુણોને કહેવા સુણવા, પરપરિણતિ પરિહરીઓ આત્મસ્વભાવના ઉપગે રહે, આતમ યાત્રા કરીએ. આતમ ૬ મોહના માર્યા કદિ ન મરીએ, મેહમારીને મરીએ અવિનાશી નિજ આતમ સમજી-નિર્ભય બૅને ફરીએ. આતમ- ૭ કર્માધીન સહુ જી ઉપર, રાગષ નહીં કરીએ, રાગને ત્યાગથી ન્યારે આતમ-અનુભવી સુખ વરીએ. આતમ ૮ મારૂં તારૂં હર્ષ શાકથી, ન્યારો આતમ પિતે, જડ સુખ આશા ભ્રાંતિ તજતાં, મળશે જતિ તે. આતમ૦૯ કમેં કીતિને અપકીતિ, શાતા અશાતા પ્રગટે આતમ અનુભવસૂર્યોદયથી, મિથ્યાતમ ઝટવિઘટે. આતમ ૧૦ હદ બેહદ અનહદથી ન્યારે, આતમ સ્વયં સમરીએ, આતમ શુદ્ધોપગે છ !!, દેહાધ્યાસનેહરીએ. આતમ ૧૧ શુભાશુભ પુદગલની બાજી, તેમાં રાચી ન રહીએ; આતમ કહેણું રહેણું માંહી, આનંદે ગહગહીએ. આતમ ૧૨ દેહાકારે આતમ તું નહીં, જડની વાત ન કરીએ; આત્મભાન ભૂલંત તત્સણ, રૂદન કરી નિજ મરીએ. આતમ ૧૩ મેહથી જૂદે પાડી આતમ, સમભાવે સંચરીએ; અસંખ્યપ્રદેશમાં રંગાઈ-કર્મભાવ પરિહરીએ. આતમ૦ ૧૪ આત્મોપયોગે નિત્ય સમાધિ, ચિદાનંદ ઝળહળીએ; બુદ્ધિસાગર પ્રકટ પ્રભુરૂપ, જતિ જોતમાં ભળીએ, આતમ ૧૫ મુ. લીબેદરા. નવારી. (માઢ રાગ) નમું દ્રવ્ય ભાવ બ્રહ્મચારી, જીવંતા પ્રભુ ભગવાન બ્રહ્મચર્યથી પ્રણજી પમાય, પ્રગટે છે આતમજ્ઞાન... For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy