SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૩ માયા મોહના વશમાં ન આવે, કર આતમ ઉદ્ધારરે, જડમાં સુખની ભ્રાન્તિ ત્યાગે, કર દુર્ગુણ સંહારરે. જાગે. ૫ આતમ તે પરમાતમ પિતે, અનંત શક્તિ આધારો અસંખ્યપ્રદેશી આતમઘરમાં, અનંત સુખ નિર્ધારે. જાગ ૬ પલપલ ક્ષણક્ષણ મરણ કરે નિજ, મારામાં તું પારે બુદ્ધિસાગર આનંદમંગલ-પામો શાંતિ અપાશેરે. જાગો૦ ૭ परस्पर भिन्न सर्वधर्मी लोकोनी समभावथी मुक्ति. (ઉત્સવ રંગ વધામણાં, પ્રભુ પાસના નામે. એ રાગ.) ભિન્ન પરસ્પર ધર્મના લેકની થાય મુક્તિ; સમતાથી ક્ષણમાં જાણશે, બીજી કોઈ ન યુક્તિ. ભિન્ન. ૧ ભિન્ન ધર્મ જડ નાસ્તિકે, ઉપર દ્વેષ ન થા; સર્વ દર્શન ધર્મશાસ્ત્ર પર, સમતાભાવ આવે. ભિન્ન ૨ સર્વ જી–જડ વસ્તુપર, રાગરોષ ન હે; ચારિત્ર તપ જપ વ્રત વિના, આપ સર્વજ્ઞ જે. ભિ૦ ૩ વધર્મી પરધમ લેકપર, જડપર સમભાવે; રહેતાં મુક્તિ છે આત્મની, જૈનશાસ્ત્રો જણાવે. ભિન્ન ૪ સમભાવથી આતમા પ્રભુ, મેક્ષવાટ છે સમતા; સમતા વિના નહીં મુક્તિ છે, સમવણ સહુ ફરતા મિત્ર ૫ સમતાવંત જીવતે પ્રભુ-દેહ દેવળવાસી; તેને ન કરવાનું કહ્યું, ઉપગે પ્રકાશી. ભિન્ન૬ સમભાવી સંત સાધુઓ, પ્રભુ સાકાર જાણે; બુદ્ધિસાગર સમભાવથી, પિતે ત્રિભુવન રાણે. ભિન્ન ૭ મુ. પેથાપુર. For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy