SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૬ ગુરૂ નિશ્રાવણ ભક્તિ જ્ઞાન ન સંપજે, ગુરૂ કૃપાવણ ભક્ત ન થાત કેયજે; ધમના બહાને ખાવું નહીં પારકું, ગુરૂને ઠગનારાનું ભલું ન જોય જે. પ્રિય. ૧૦૧ ગજ્ઞાનને આતમજ્ઞાન ન વેચવું, સેવા કરનારાને દેવું જ્ઞાન, ભજનને વેચ્યાથી આર્યપણું નહીં, માનવને વેચ્યાથી અંતે હાનજે. પ્રિય. ૧૦૨ કન્યાને વરવિક્રયકરનારા જને, પ્રેમ, પ્રભુતા કરે મહત્તા નાશ; પિતાની જાતિની રાજ્યાદિકની, પડતી કરીને પામે દુઃખડાં ખાસ જે પ્રિય. ૧૦૩ ઉપકારીને હણનારા નકે જતા, વિશ્વાસીને કરતા જેઓ ઘાતજે, તેઓની પડતી થાતી અંતે ખરી, પાપવિચારો કરવાથી જ નિપાત. પ્રિય. ૧૦૪ મેટાં કાર્યો હૃદયબળે સઘળાં થતાં, એક્ય સંઘબળ સમું ન બળ કે જાણજે, સુપભેગી જીવન અંતે દુબલું, ભેગવિલાસે ઘટે શક્તિ માનજે. પ્રિય. ૧૦૫ સર્વકાર્યમાં દે તે પ્રગટે ખરે, દોષ વિનાનાં કાર્ય થતાં નહીં કોય; અલ્પષને લાભ ઘણે જે કાર્યમાં, તેવાં કાર્યો કરવાં સુખડાં હેય. પ્રિય. ૧૦૬ દેશને ભૂલ વિનાનું માનવું કે નહીં, દેષથકી જ્યાં અધિકા સણ હાયજે તેવા એ ઉત્તમ નિર્દોષી જાણવા, શિક્ષણ સાથે ભૂલે જ્યાં ત્યાં જેજે. પ્રિય. ૧૦૭ For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy