SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧ સુવાવડ જ્યાં થાતી એશ, ત્યાં નહિ પ્રગટે સૌંકટ લેશ; જીવાની સેવા મુજ સેવ, સેવા કરતાં થાય જ દેવ. જે કાલે જૈની જ જરૂર, કરતા કાર્ય બની મસ્જીલ ક્ષેત્ર કાલ વય શક્તિ જાણુ, દયા દાન ક્રમ સાથે જ્ઞાન, સાધુ સાધ્વી સતીની હાય, લેવી નહિ ભારે દુઃખ દાય; ગરીબની આંતરડી મળે, યાગી તપી મુનિ ઉકળે ૫૮૭ જડમૂલથી નિપ્ન થાય, કદિ ન લેવી કાની હાય; સતીયતિના લેા નહિ શાપ, કરશે નહિં જગમાં મહાપાપ ગરીખ દુ:ખી જન નહિ માર, નિરપરાધી હણુતાં વાર; ભૂલથી કીધા અપરાધ, તેની માગેા મન મા કરનહિ જીવાના સંહાર, કુમારીનાં વ્રત સંભાળ; જૂઠી સાક્ષી જૂઠા લેખ, જૂઠી વાતા સર્વ ઉવેખ. પ૦ કાઇ ઉપર મૂક ન આળ, પરધન વિષ્ટા જેવું ભાળ; અન્યજીવાને દુ:ખ ન આપ; સંધીનાં સંકટ કાપ સંતાપો નહીં ગાયને સ ંત, તેથી ચઢતીના છે આ ંત; મુજ ભક્તોની લે। નહિ હાય, મારે નહિ ભકતાને કયાંય. ભકતાના જે લેતા પ્રાણ, આ ભ્રુવ પરભવ તેની હા; સત્તા લક્ષ્મી મદ ઉન્મત્ત, તેને જલ્દી આવે ત. કબ્રુસ જે દેતા નહીં દાન, તે અ ંતે પામે નુકશાન; પરના દિલડાંને સુખ આપ, ક્રોધ કરીને દે નહીં શાપ પરદલ દુ:ખવવામાં પાપ, અન્યાયે નહિ ધર્મની છાપ; પરની નિંદા હાંસી વાર, મને પ્રગટયા ક્રોધાદિક વાર. ચનાને કદિ ન ખેલ, સત્યવાતના કરજે તાલ; સર્વ આત્રુના કરી વિચાર, ન્યાય કરી ચાલેા નરનાર. ભૂલ્યાને ભમવાનું થાય, તનમન શત શર્મ હણાય; પાપ કરીને ચડ્ડા ન માન, અસત્ય ખાલી કરી ન દાન જૂઠા આડંબર કર દૂર, ક્ષમા ધરીને થાવું શૂર; ઉપકારીના જે અપકાર; તે ઉપર કરવા ઉપકાર. For Private And Personal Use Only ૫૮૫ ૫૮૬ ૧૮૮ ૫૮૯ ૫૯૧ ૫૨ ૧૯૩ ૧૯૪ ૧૯૫ ૫૯૬ ૨૯૭ ૫૯૮
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy