SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેહ ખમા કીધા દેષ, તેના ટળતા રગને રેષ; શુભાશુભાકમોનુસાર, શુભાશુભ થાતા અવતાર. પછી અવતારનું કારણ મન, જ્ઞાને ટાળી થાવ પ્રસન્ન. શુભાશુભ પરિણામે ત્યાગ, કરવાથી નહિ કર્મને ડાઘ. પ૭ર મરતાં પૂર્વે જ્ઞાની મુક્ત, થાતે પછીથી સ્થાને યુક્ત; મરવા કાળે ધારે ધૈર્ય, પ્રગટાવો અંતરમાં વિર્ય પ૭૩ આમેપગે થાતી મુક્તિ, અનંત આનંદની છે ભુક્તિ; આત્માનું તે મૃત્યુ નહીં, અમર આત્મા નિશ્ચય સહી. પ૭૪ આત્મામાં થા લયલીન, જરા ન બનશે મનમાંદીન; શુભ પરિણામે સ્વર્ગ પમાય, આત્મ ભાવથી મુક્તિ જ થાય. ૫૭૫ આત્માગે ક્ષણ જે જાય,મુજ શ્રદ્ધા રાખી શિવ પાય; મૃત્યુમાં નહીં જેનું મન, મુજમાં ધ્યાન રહે પ્રસન્ન. ૫૭૬ આત્મસ્વરૂપે આપે આપ, અને રહે નહિ કર્મની છાપ; દયા સામે નહિ જગમાં ધર્મ, દયા કર્મ સમ કોઈ ન કર્મપ૭૭ દુખીઓની દયા સમાન, ધર્મ ન કેઈ વિષે માન; હિંસા સરખું કેઈ ન પાપ. દયા ધર્મથી ભક્તિ છાપ. પ૭૮ દયા વિના દિલ શુદ્ધ ન થાય, દયાથકી નહિ મટે ન્યાય; દયાથકી શોભે ઘરબાર, દયાળુના શોભે અવતાર. ૫૭૯ પીવે નહિ પશુઓનું રક્ત, બને નહીં પશુ ખાવા સક્ત, ભારતનું ધન પશુઓ ધાર, દુગ્ધાદિથી કરે ઉપકાર. ૫૮૦ ખેતીમાં પશુઓની સહાય, ગોઆદિ ક્ષે સુખદાય; પશુઓને સારો ઉપયોગ, કરે પણ નહિ કરે ભેગ. ૫૮૧ પંખીઓથી ટળતા રોગ, વાધે કુદ્રત લીલા ભેગ; સર્વદેશમાં પશુ સંભાળ, કરતાં પ્રગટે મંગળ માલ. ૧૮૨ પશુપાલન ઘરઘર જ્યાં થાય, મુજ કર્ણ ત્યાં તે સુખદાય; દુઃખી શકત રોગી જેહ, દયા કરો પ્રેમે ગુણગેહ. ૫૮૩ ગર્ભવંતીની જ્યાં બરદાસ, ત્યાં ઋદ્ધિઓ પ્રગટે ખાસ ગીઓની સેવા થાય, એષધમાં ધન કર્યું જાય. ૫૮૪ For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy