SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४८८ અન્યાયે જશ છે જેહ, અપકીર્તિને પામે તેહ. ૪૮૭ પિતાના શુભ શક્તિ હેત, પરના બૂરામાં સકેત; કરતા અંતે બહુ પસ્તાય, મન દહે કરતાં અન્યાય. બૂરૂં કરતાં બરૂં થાય, ચાલે નહીં ઈદ્રોનું કાંય; કરે કર્મ તેવાં ફળ મળે, પુણ્યકર્મથી વેળા વળે. ૪૮૯ અનીતિથી ધન રહે ન સ્થિર, અનીતિ પામે ક્ષયવીર, અનીતિથી ચડતી નહિ થાય, થઈ હોય તે અંતે જાય ૪૯ અનીતિ ત્યાં પ્રગટે ભી તે, મન વાણું તનમાંહિ અશાંતિ; માટે નીતિ રાખે રીતિ, અતિશે ત્યાં હોય ન હિત. ૪૯૧ સ્વાશ્રય ખંતથી ચઢતી થાય, વિશ્રાંતિ જે થાક જ ખાય; પ્રવૃત્તિને સાથ નિવૃત્તિ, આર્યોની એવી છે નીતિ. ૯૨ જગમાં દેછે જે પ્રગટાય, નાશાથે તીર્થકર થાય; ભક્તોને કરવા ઉદ્ધાર, તીર્થકર પ્રગટે નિરધાર. ૪૯૩ ત્યાગબળે છે ધર્મ પ્રકાશ, વૈરાગ્યે જગમાં ગુણવાસ; શુદ્ધરાગ ત્યાં ભક્તિ સુહાય, તીર્થંકર પ્રગટે સહુ થાય, ૦૯૪ જે કાલે છે જેની જરૂર, ભવ્ય ઈ છે જે ભરપૂર તે કાલે તે કરે પ્રકાશ, તીર્થકર જન્મીને ખાસ. ૪૯૫ દુષ્ટ શત્રુ કરવા સંહાર, અરિહંતને છે અવતાર; પરબ્રહ્મ તીર્થકર જાણ, અહંન તીર્થકર ગુણખાણ દુષ્ટ રીવાજોને સંહાર કરવા અર્હનને અવતાર, દુર્બસને દુર્ગુણને નાશ, કરતા ધાર્મિક તીર્થ પ્રકાશ ૪૭ દુર્વેદોને કરતા નાશ. કરતા આર્ય વેદ પ્રકાશ; ભેદભાવ દેશે સહુ હણે, અકલકલાએ સર્વ ગણે. ૬૯૮ અહંનું તીર્થકર છે બુદ્ધ, શુદ્ધ નિશ્ચયથી જે છે શુદ્ધ ચાવીશ તીર્થકર ણ, કલિયુગમાં મુજણ પ્રમાણ, ૪૯ સુદર્શના એ મુજ ધાર, સર્વ વિશ્વ કસ્વા ઉદ્ધાર; મારે નિશ્ચય છે અવતાર, સાત્વિક પ્રકૃતિ ધરનાર. મારાપર રાખો વિશ્વાસ, બીજું સર્વે મૂકી ખાસ ૫૦૦ For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy