SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમનો નહીં જન્મ વિના; કર્તા હર્તા આતમ ખાસ. ૪૭૩ આતમ જેન ને આતમ જિન, બ્રહ્મા વિષ્ણુ હરને દીન; જૈનધર્મ આતમ પર્યાય, સર્વ ધર્મ એમાંહી સમાય. ૪૭૪ સર્વ દેવ ગુરૂ ધર્મ સ્વરૂપ, આતમ છે એ રૂપારૂપ; દેખો દિલમાં આતમ ખેલ; જેને રૂડે કાયા મહેલ. ૪૭૫ આજીવિકા કર્મો કરી, અનાદિક પ્રાપ્તિને વરી, કયાદિકથી જ ભય, વ્યવહારે ધાર્મિક કર્તવ્ય. ૪૭૬ સહુથી ઉત્તમ ખેતી જણ, ખેતીથી સ્વાતંત્ર્ય પ્રમાણ છેતી કરતાં થાય ને પાપ, વી દિલ નીતિની છાપ. ૪૭૭ ખેતીથી મધ્યમ વ્યાપાર, યંત્રાદિક હુન્નરને ધાર; વિદ્યા આદિથી છવાય, ધંધાવણ જીવ્યું નહિ જાય. ૪૭૮ નીતિથી ધંધો કરનાર, નિર્દોષી છે નર ને નાર; હાવાસમાં બંધ કરી, મુજ ભક્ત સહ જાતા તરી. ૪૭૯ ગુણ કર્માનુસારે ધંધ, કરતા દિલડામહિ અબંધ; ઉચનીચ નહિ કો મુજ ભક્ત, ઉત્તમ જડમાં નહીં આસક્ત. ૪૮૦ વતે ભક જે ઘરવાસ, પામે રવર્ગ ને મુક્તિ વાસ; ગૃહસ્થ લિંગે મુક્તિ થાય, ભક્તોની આતમ સુખ પાય. ૪૮૧ ગૃહસ્થ ત્યાગીને છે મુક્તિ, મુક્તિતું જ્ઞાન ને ભક્તિ; શૂરામાં પ્રગટે છે ભક્તિ, પ્રેમ ને શ્રદ્ધા ભક્તિ રીતિ. ૪૮૨ બળસત્તા વિદ્યાધન વડે, જન જીવતા જગમાં ખરે; તેમાંથી જે પાછા પડે, વંશપરંપર હીન જ અરે. ૪૮૩ બળ બુદ્ધિ સત્તા ત્યાં ન્યાય, સત્ય ન્યાય ત્યાં મારી સ્વાય; આત્મ ગ જ્યાં શક્તિ સ્કુર, અશક્ત લકે રોતા મરે. ૪૮૪ વિષયાસક્ત થાય અશકત, મૃત્યુથી બીવે પરતંત્ર; વીર બને તે જ સર્વ, જૂઠા મેહ નહીં જ્યાં ગર્વ. ૪૮૫ ગર્વ થકી પ્રગટે અન્યાય, અન્યાયે પાપ બહુ થાય; પાપથકી શક્તિો ટળે, વાવ્યું તેવું લણવું પડે. ધન સત્તાથી લે જેહ, પડતી અંતે પામે તે, For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy