SearchBrowseAboutContactDonate
Page Preview
Page 888
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૭૪૮ www.kobatirth.org ભજનપદ સંગ્રહ. મન બદલાતાં મદલાયું સહુ માનવું, આત્મજ્ઞાન વણુ મનથી એવુ થાય જો. દેવગુરૂ૦ ૩ આત્મા વણુ મન માન્યું તેહ કરે સહુ, મન માની શ્રદ્ધા ભક્તિ અદલાય જો; આજસુધી મન માન્યાના અનુભવ કરી, સાચું સમજી શૂટ ત્યો હિત લાય જો. દેવગુરૂ૦ ૪ જેણે આત્માનુભવથી નિશ્ચય કર્યાં, દેવગુરૂ તેનેજ નહીં બદલાય જો; દિન પ્રતિદિન તે વધતા રહેતા જ્ઞાનથી, અનન્ત બ્રહ્મમાં અંતે તેઢુ સમાય જો. દેવગુરૂ૦ ૫ મનથી ન્યારા આત્માનુભવ જે થતા, તેથી ગુરૂ ને ધ્રુવની શ્રદ્ધા થાય જો; આત્માની સાથે તે પરભવમાં વહે, Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મધર્મ ના અનુભવ નદ્ઘિ બદલાય જો. દેવગુરૂ૦ ૬ મનથી પર જે આત્માનુભવ સત્ય તે, આત્મજ્ઞાની કાઇ પામે તેના પાર જો; દેવગુરૂને પરખે નિજ પર અનુભવે, બુદ્ધિસાગર પામે શિવ નિર્ધાર જો. સ. ૧૯૭૨ ફાલ્ગુન સુદિ પ મનથી ધર્મવિચાર કરવા નવનવા, मन-वाणी कायानुं मूल्य अमूल्य छे મન વાણી કાયાનું મૂલ્ય અમૂલ્ય છે, જગમાં જાણી સમજી નરને નાર જો; મન આદિ શક્તિને શુભમાં વાપરા, તેથી પામેા ભવ પાથેાધિપાર જો, દેવગુરૂ૦ ૭ વિજાપુર. For Private And Personal Use Only કાનુ ભુરૂ' ચિ ંતવવુ નહિ લેશ ; મન૦ ૧
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy