SearchBrowseAboutContactDonate
Page Preview
Page 872
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 933 ભજનપદ સંગ્રહ મન પણ આનન્દઘેને, છલકાયેલું પિછાનવુ રે. આનન્દ વણુ જીન્યુ' જગ જૂઠ્ઠું, ધાર વિના જેમ ખડ્ગ સાચુ' આત્માન ંદે જીવતર, નિશ્ચય અભિનવું રે. આનન્દરસ જે કરતાં પ્રગટે, દુ:ખનાં વાદળ વેગે વિઘટે; આપેાઆપ જીવનને, આત્માનન્દે અભિસ્તવ રે ભકત ઉપાસક યાગી જાણું, આનન્દરસ ત્યાં સર્વ પ્રમાણૢ; પ્રગટે આત્મધૂન ત્યાં, રગેારગ સુખ બહુ અનુભવુ રે. સન્યાસી થઇ રહે ઉદાસી, ફાગઢ તેનુ જીવન ફ્રાંસી; હાંસી આશીવાળુ જીવન તેને પરડવુ રે. સર્વાવસ્થા જીવન કરણી, આનન્દ મસ્તીની મહુ ભરણી; રસીલુ' જીવતર એવુ, જ્ઞાનીનુ જંગમાં કવુ રે. રસ પડે નહિ તે શું જીવ્યું, દુ:ખના ધાગે જીવન શિષ્ણુ, હેતર એવી અવસ્યાથી, જગમાં દૂરે થવું રે. આત્મજ્ઞાનને ભક્તિયેાગે, અનુભવ આનન્દ રસના ભાગે; થાવા દેવુ થતુ તે, અન્ય કશું નહિ તાણવું રે. જ્ઞાની ગુરૂગમથી રસ સૂઝે, અધકચરા માનવ નહિં મ્રૂજે; ભાવે બુદ્ધિસાગર રસિક જીવન લહું નવનવુ રે. સ. ૧૯૭૬ પોષ સુદિ . ॐ शान्तिः ३ Acharya Shri Kailassagarsuri Gyanmandir રસીલી. ૧ જ મૂહું; રસીલી. ૨ રસીલી. ૩ For Private And Personal Use Only રસીલી, ૪ રસીલી. રીલી. निस्पृहदशा જગ નહિ કેાની પરવા, અમાને જગ નહિ કેાની પરવા; ચેતન દઉં... નહિ મરવા. અમેાને- રસીલી. છ રસીલી. ૮ રસીલી, ૯ ક્ષણ ક્ષણ આનન્દઘટ ઉભરાતા, ઇચ્છા નહિ શિવ વરવા; આપોઆપ હું શિવ થઇ રહીયા, જીવાનાં દુ:ખ હરવા. જ્ઞાન મસ્તીથી મસ્ત બન્યા હુ, ના કાને અનુસરવા; ભેદભાવ મર્યાદ રહી નહીં, નહિ કાને કરગરવા. મ અ૦ ૧ ૦ ૨
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy