SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ આઠમા. મગજ ખાઇને ક્ષણે ક્ષણે, ખેલે વિરૂવા ખેલ; મન બહુ રંગી ત્રિદોષધૈવત્, શ્રાવક તેડુ નિટોલ. દેશાતિ ધર્માંન્નતિ, સદ્યાન્નતિનાં કાજ; Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વ સ્વાર્પણુ ના કરે, ધરે ન કહેતાં લાજ. આત્માન્નતિ પ્રવૃત્તિમાં, ધરે ન લક્ષ્ય લગાર; શ્રાવક તેડુ ન થઈ શકે, કપટ ક્રિયા કરનાર. યાચકની વૃત્તિ કરી, ઘર ઘર માગી ખાય; છતી શક્તિ જે ગેાપે, શ્રાવક તે ન ગણાય. બૂડી સાક્ષીએ ભરી, કરી કમાણી ખાય; શ્રાવક તે ન મની શકે, દોષા સહુના ગાય. લાપે ગુરૂએ જે કછ્યું, કરી કુતર્ક કરાડ; તેને જે કંઇ કહેવુ તે, જૂડી માથા ફોડ. વન્દન આદિ કર્યાં વિના, બેસે ગુરૂની પાસ; અવિનયી જડવત્ રહે, શ્રાવક તે નહીં ખાસ. ગુરૂ ઉપદેશને અવગણી, વતે વન્દે વિરૂદ્ધ; શ્રાવક તે ના થઇ શકે, મન નહિ જેનુ શુદ્ધ. સ્ત્રી સ્વાદિક કારણે, કરતા કપટે ધર્મ, અન્તમાં શ્રદ્ધા નહીં, બહુલાં કરે કુકર્મ. દેવગુરૂને ધર્મની, કરે ન સારી વાત; જ્ઞાતિમળે ભેગા રહે, શ્રાવક તેડુ કુજાત. જૈન ધર્મ જાણ્યા વિના, ધમ પ્રતિકુલ થાય; અન્ય ધર્મ સ્તવના કરે, નાસ્તિક શ્રાદ્ધ ગણાય. ધર્મ અધર્મને સમ ગણે, ધર્માંધોચાર; કુળથી શ્રાવક તે છતાં, નિશ્ચયથી નહિ ધાર. શાકય સરીખા શ્રાવકા, દેખે મુનિજન દોષ; મળતુ ન દેખે પગતળે, કરે પાપના પાત્ર. શેાકય સરીખા શ્રાવકા, ગુરૂગુણ લહે ન લેશ; પય: પાન અહિવત્ અહા, કરતા જ્યાં ત્યાં કલેશ. For Private And Personal Use Only પા ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૨૧
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy