SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. - - હિંસાને સંકલ્પ ન પ્રગટે, ગુણુપર્યાય વિચારી લગની લાગે અનુભવ જાગે, આનન્દ રસ ગુણકારી. પ્રભુજી ૮ ઝળહળ જ્યોતિ જાગે ઘટમાં, એકતાનતા ધારી, બુદ્ધિસાગર શુદ્ધપ્રેમથી, અજરામર જયકારી. પ્રભુજી ૯ સં. ૧૯૬૯ આધિન શુદિ જ વિરહ ખમાત ન હારે, પ્રભુ મહારા વિરહ ખમાત ન હારે, કેમ જશે જન્મારે. પ્રભુ. ક્ષણ ક્ષણમાંહી તુંહિ તેહિ તેહિ, લાગે વિરહ તમારે શા માટે કકળાવ હાલા, સહેવાતા ન ધખારે. પ્રભુ. ૧ તવ મૂર્તિમાં મુજ મન લાગ્યું, પ્રગટયે પ્રેમ પ્રચાર ક્ષણ કટિ વર્ષે સમ વીતે, જાણે હૃદય વિચારે. પ્રભુ. ૨ આંખ કાનને હૃદયવિષે તું, જીભવિષે રહેનારે; રેમમ વસી પ્રીતમ તું, સર્વપ્રાણથી પ્યારે. પ્રભુ, ૩ તુજ વિરહ મૂચ્છ મન પ્રગટે, તેમાં તું વસના પ્રેમ દશા પ્રગટી શી આવી, આવે નહીં કંઈ આરે. પ્રભુ. ૪ અન્તર્ગતનું સઘળું જાણે, રીબવ ના રહી ત્યારે હજરાહજુર થઈ મુજ હાલમ, દુઃખથકી ઉગારે. પ્રભુ. ૫ શ્વાસવિષે શતવાર સ્મરું છું, શું શું માગું મઝિયારે; માગું હું તે પિતે તું છે, બીજો નહીં આધારે. પ્રભુ. ૬ પ્રગટ થઈ દર્શન દેઇને, દિલમાં કર ઉજિયારે બુદ્ધિસાગર અન્તર્યામી, વિનતડી અવધારે. પ્રભુ. ૭ સં. ૧૯૬૯ આધિન શુદિ ૫. For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy