SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ત્યજી ઉછાછળ વેડા, હજુ પણ વક્ષ્યમાં રહેવું, ઘટે છે તે તમને એ, પછીથી ખૂબ પસ્તાશે. ૧૨ યુવાને એ ન ગણકારી, શિખામણ વૃદ્ધ સૂડાની; ફસાયા જાળમાં તદ્વત્, પછીથી ખૂબ પસ્તાશે. ૧૩ શિખામણ જ્ઞાની ગુરૂઓની, ગણી અમૃત સમી ગારી; બુદ્ધયષ્યિ સેવવાથી તે, પછીથી સુખ પરખાશે. ૧૪ - = રાવર ૩૦ થી? -- કવાલિ થતા બેબાકળા ક્ષણમાં, ચઢાવી દે મગજ ક્ષણમાં . જરા ના સંપને શિખ્યા, કરી શકશે ઉદય કયાંથી? ૧ સહાતું ના જરા જુદું, જરામાં ખળભળી જાતા; નથી ઉચ્ચાશ મનમાં, કરી શકશે ઉદય ક્યાંથી ? મળીને સર્વની સાથે, હળીને સર્વની સાથે; નથી કરતાં શિખ્યા કાર્યો, કરી શકશે ઉદય ક્યાંથી? રહી મન મૃત્યુની ભીતિ, જરા ભેદે થતા હામા; ભળી જાતા અરિપક્ષે, કરી શકશે ઉદય કયાંથી? બનીને કીતિ પૂજારી, તકાસે સ્વાર્થ મન માન્ય ખસીને સત્યથી દૂરે, કરી શકશો ઉદય કયાંથી? રહી છે આંખમાં અગ્નિ, રહી છે છાતીમાં કાતી; નથી તેથી થતા દરે, કરી શકશે ઉદય ક્યાંથી ? પ્રયુક્તિ યુક્તિ ભેદને, નથી શિખ્યા અનુભવથી, નથી સ્વાર્પણ કર્યું સર્વે, કરી શકશે ઉદય કયાંથી? નથી ધરતા લઘુતાને, નથી ત્યજતા વિષય મેં; મમત્વ દેહ પર ભારી, કરી શકશે ઉદય કયાંથી? બને છેશેઠિયા સર્વે, ગણે છે વેઠિયા બીજા; જતા ભાગી જરા દુઃખે, કરી શકશો ઉદય કયાંથી? For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy