SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધના કર. આજ કરીશ કાલ કરીશ, એવા ધર્મના વાયદા છેડી દે. અને ધર્મની સાધના કરવામાં એક ક્ષણની પણ વાર ન કરે!! जिम आउखा दिन गुणी ॥ वरस समास घडि मान ॥ चेती शके तो चेतजे ॥ जो होवे हिअडे सान ॥८२॥ धन कारण तुं जलफले । तिम धर्म करे थइ शूर ।। अनंतभवनां पाप सवि ॥ खिणमां जाए दूर ॥८३ ।। जे रचना दिन उगती ॥ ते रचना नही सांज ॥ एसुं जाणीरे जीवडा । चेतहि हियडामांय શાશા ગ્રંપર રેવડી ને મરવું ના ૪ || धर्म विना जस दिन गया । तेणे दैव्यनी कीधी वेठ ॥८॥ रेजीव !! सुण तुं बापडा ॥ तुं म करीश गर्व गमार ॥ पुरुषरूप देखी करी ॥ निज जीउसु विचार ॥८६॥ ભાવાર્થ– મનુષ્ય!! તારૂં આઉખુ વરસ, માસ, દિવસ, ઘડી, પળ, ક્ષણ, સમયે સમયે ચાલ્યું જાય છે. જે તારા હૃદયમાં સાન હોય તો ચેતી લેજે, ગયે વખત પાછો આવનાર નથી. આયુ વ્યને વીતતાં વાર લાગતી નથી. અણધાર્યું એકદમ આઉખુ ટળતાં પરભવમાં ચાલ્યું જવું પડશે અને તેથી તને ઘણે પશ્ચાત્તાપ થશે. ધમી મનુષ્યને મરણ વખતે પશ્ચાત્તાપ થતું નથી અને અધર્મી મનુષ્યને મરણ વખતે પશ્ચાત્તાપ થાય છે, અને વિચારે છે કે અરે ધર્મ વિના પરભવમાં મારી શી દશા થશે? નરકમાં પરમાધામીઓ પાપીઓની વાટ જોઈ રહ્યા હોય છે. માટે હે ચેતન !! ક્ષણ માત્ર! પણ તું પ્રમાદ ન કર અને પળે પળે આત્મપ્રભુનું સ્મરણ કર ! હે મનુ ! તું જેમ કંચન અને કામિનીને માટે જેટલે તરફડે છે અને તેની પ્રાપ્તિ માટે જેટલી તાલાવેલીથી તું ઉદ્યમ કરે છે તેટલી જ તાલાવેલીથી અને તેટલાજ તરફડાટથી તું તન મન તેડીને ધર્મની સાધના કરે તે અવશ્ય તું બે ઘડીમાં મોક્ષ પામે. પ્રભુ પદ પામે એમાં કંઈ શંકા નથી, અનંત ભાવનાં પાપ છે તે પ્રભુની ખરી લગની લા For Private And Personal Use Only
SR No.008532
Book TitleAtmashikshabhavnaprakasha Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages124
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Soul
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy