SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૧ ) કરવાથી થાય છે. જેમ શરીર તે મતિજ્ઞાન છે; અત્ર શીરરૂપ પર્યાયમાં મતિજ્ઞાનરૂપગુણને ઉપચાર કર્યો કહેવાય છે. એમ ઉપચારથી અન"મૂત થવહાર_નવ પ્રકારને કહ્યા. તથા એના ત્રણ ભેદ છે. ૧ સ્ત્રજ્ઞતિ અલ્મૂત નવદાર તે જેમ પરમાણુમાં બહુપ્રદેશી થવાનો જાતિ છે. માટે તેને બહુપ્રદેશ કહેવા. તથા વળી મતિજ્ઞાનને મૂર્તિમત્ કહેવુ'. મૂ જે વિષય આલેક નમસ્કાર છે તેથી તે ગુણુ ઉત્પન્ન થયા અત્ર મતિજ્ઞાન આત્મગુણ છે. તેમાં ભૂતત્વ જે પુદ્ગલ તેને ઉપચાર કર્યો. માટે તેને વિજ્ઞાતીય અસદૂભૂત ક્યાર કહે છે. એ ખીજો ભેદ કહ્યા. ત્રીજા જ્ઞાતિવિજ્ઞાન્તિ અન્ન"મૂર્તવ્યવહાર_સ્વરૂપ દર્શાવે છે. જેમ જીવાજીવ વિષયજ્ઞાન, અત્ર જીવ તે જ્ઞાનની સ્વાતિ છે, અને અજીવ તે જ્ઞાનની વિજાતિ છે. એમ એને વિષય વિષય ભાવ નામે ઉપરિત સંબંધ છે. માટે તેને સ્વજ્ઞાતિવિજ્ઞાતિ અસમૂત અવદાર કહે છે. ઇતિવ્યવહાર નય સ્વરૂપ. ४ ऋजुसृत्रनय. રૂજી–સરલ, શ્રુત કહેતાં બેષ એટલે, જે નયને જે સરલ એધ છે, તેને રૂજીસૂત્રનય કહે છે. આ નય છે તે અતીતકાલ અને અનાગતકાલની અપેક્ષા કરતા નથી, અને For Private And Personal Use Only
SR No.008525
Book TitleAtma Prakasha 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy