SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૦ ) દ્રવ્યના અસમાન જાતીય પુદ્ગલદ્રવ્ય પર્યાયને! આત્મદ્રવ્ય પર્યાય ઉપચાર કરીએ છીએ, તે પર્યાયે પાંચેાપચાર નામને ત્રીજો ભેદ જાણવા. ? ચ્ચે મુખોપચાર: હું ગૌરવ છું, એમ કહેતાં હું એટલે આત્મદ્રવ્ય અને ગૌરવ એ પુદ્દગલના ગુણ છે. આત્મદ્રશ્યમાં ગૌરવણ જે પુદ્દગલ ગુણુ છે તેને ઉપચાર થયે, માટે તેને દ્રવ્યે ગુણાપચાર કહે છે. ્ ચે પર્યાયોષાર: જેમ હું દેહ છું, તેમાં હું... એ આત્મદ્રવ્ય અને દેહ છે, તે પુદ્ગલ સ્કધ પર્યાય છે. માટે આત્મદ્રવ્યમાં દેહરૂપ પર્યાયના ઉપચાર કર્યાં જાણવા. ૬ મુદ્દે ક્યોપચારઃ ગુણમાં દ્રવ્યને ઉપચાર. જેમ તે ગારા દેખાય છે, ગૌરપણું પુદ્ગલગુણ છે, તેમાં તે એટલે આત્મ દ્રવ્ય તેના ઉપચાર જાણવા. ૭ પર્યાયે પ્રોપાર: પર્યાયમાં દ્રવ્યના ઉપચાર. જેમ દેહ છે, તે આત્મા છે. અત્ર દેહરૂપ પુગલપર્યાયમાં આત્મદ્રવ્યના ઉપચાર કર્યાં. ૮ મુને ચોપચારઃ ગુણમાં પર્યાયને ઉપચાર. જેમ મતિજ્ઞાન છે, તે શરીર જન્ય છે, માટે તેને શરીરજ કહેવુ. અત્રમતિજ્ઞાન રૂપ આત્મગુણમાં શરીરરૂપ પુદગલ પર્યાચના ઉપચાર જાણવા. ૬ પાંચ ગુનોપચાર: તે પૂર્વ પ્રયાગને વિપરીત For Private And Personal Use Only
SR No.008525
Book TitleAtma Prakasha 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy