SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૮ ) શકતા અનેા છે. તમે અન્યના જે દોષ જુએ છે, તે ખરા હાય કે ખાટા હોય, તેમાં શુ પ્રમાણ છે. અન્યમાં રહેલા છતા દેખે દેખવાની, તથા તેની નિંદા કરવાની, ટેવથીજ તમે પરમાત્મપદ પ્રાપ્ત કરી શકતા નથી. તમારી સ્વસ્વભાવરમગુતાને તમે પરદોષ ગ્રહણની કુટેવથી પ્રાપ્ત કરી નથી. તમે આજથી રવાત્માન્નતિના શિખરે ચઢવાનું ઈચ્છતા હાય, તેા પરદોષ ગ્રહણ કરવાની બુદ્ધિને દેશવટ ઘા. અને દ્રઢ પ્રતિજ્ઞા કરી, કે હુ આજથી કાઇના દોષ જોઇશ નહી, અને કદી કલેશ વેર વિગેરે કારણથી અન્ય દોષારચારણબુદ્ધિ થાય, તેા જીનેશ્વર ભગવાનનુ તે સમયે સ્મરણ કરીને, ખુરી ટેવને વારજો. કોઈની નિંદા કરવાની બુદ્ધિ થાય, ત્યારે તમારા સનને પ્રભુગુણસ્મરણમાં જોડજો. તમારી નિંદા કાઈ કરે, તે જાણીને તેની નિંદા કરવા પ્રવૃત્ત થશે। નહીં. આપણી મનેવૃત્તિયા ઉપર બહુ દાબ મૂકવા જોઇએ. મનોવૃત્તિને આત્મરવભાવમાં જોડવી. અને પરસ્વભાવનો ત્યાગ કરવા. આત્મધર્મના ઉપયોગ ભૂલીને, અન્ય વિકલ્પ સકલ્પ કરવા, તે સર્વ પરભાવ છે. આતધ્યાન અને દ્રધ્યાન તે પરભાવના ઘરનાં છે. આતધ્યાનના ચાર પાયા છે, અને રૌદ્રધ્યાનના ચાર પાયા છે. તેનું વિશેષ સ્વરૂપ અશ્મરીયકૃત ધ્યાનવામાંથી જોઇ લેવું. ૫રસ્વભાવમાં વર્તતાં તિરોભાવની વૃદ્ધિ થવાથી, જ્ઞાનાદિચુણા For Private And Personal Use Only
SR No.008524
Book TitleAtma Prakasha 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year1907
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy