SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४०८ પરિવાર, રજા મળવાથી સ્વાસ્થાને ગ; નૃપ એકલો વનવગડામાં રહ્યો; વિષયની આસક્તિ વનવગડામાં રાખે તેમાં નવાઈ શી? રાત્રી પડી, ચંદ્રમા કીયા કરતાં બહાર આવી પિતાની શાંત પ્રજાને પસારી, નૃપને આનંદ આપતે હિતે; આનંદ આ પણ સુધાએ રીતસર ઘેરો ઘાલ્ય; ભૂખના દુઃખથી હવે તે આ રાજાને કાંઈ પણ ગમતું નથી, ફળે મળી શકે એમ નથી તેથી ઘણે આકુલ વ્યાકુલ બજે, અને પસ્તા કરવા લાગ્યો કે, સુગંધમાં આસકત બનવાથી જ ભૂખના દુઃખની વેદના વેઠવી પડે છે. હવે રાત્રીમાં એકલું જવાય નહી. પુત્ર પત્ની પરિવારાદિક વેપાત કરતા હશે, એ અરસામાં એક કઠીઆરે ત્યાં રહેલી ઝુપડીમાંથી નીકળી રાજાની પાસે આવ્યું, ઘણી ક્ષુધા લાગેલી હોવાથી તેની પાસે ભોજનની માગણી કરી. કઠી આરાએ કહ્યું કે, મારી પાસે મીઠા મેવા કે મીઠાઈ નથી; રોટલા અને શાક છે; સમયને ઓળખી રાજાએ “હા” પાડી; અને તેણે લાવેલ ખોરાકને ખાઈ સુધાને શાંત કરી. ભૂખ શાંત થએલ હેવાથી આનંદમાં આવીને ચંદન વૃક્ષના વનને નૃપે તેને માલીક બનાવ્યું. પણ આ કડીઆરાને લાકડાઓને કાપી તેઓને બાળી લેકેમાં કેલસા વેચવાને ધંધે હવાથી ચંદનના વૃક્ષને કાપી બાળી કેલસા બનાવીને વેચવા લાગે; બાવનાચંદનની કેટલી કિંમત છે, તેનું ભાન નહી હોવાથી જુજ કિંમતે વેચતે હતે; તેથી કંગાલ હાલતમાં જીવન પસાર કરી દુઃખી થત હતે. મળેલ અમૂલ્ય વસ્તુની કિંમત જ્યારે સમજાય નહી ત્યારે જેમતેમ વેડફી નખાય; આ કઠીઆરાને કીંમતી ચંદનના વૃક્ષે મળ્યા પણ તેની કિંમત જાણુતે નહી હોવાથી તદ્દન For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy