SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૯ એક બીજાની વિરુદ્ધ વાત કરી પરસ્પર કલેશ-કંકાસ કરાવીને ખુશી થાય, માટે તેવી વાત સાંભળતાં સત્ય માનવી નહી. ૫૧૧. સારા વક્તાઓનું વ્યાખ્યાન અગર ભાષણ શ્રવણ કરવું તે ભણવા-શીખવા કરતાં પણ મહત્વનું છે, કારણકે વિવિધ યુક્તિઓને ઘટાવતાં આવડે છે, અને પદ્ધત્તિઓનું ભાન રહે છે. પ૧ર. મિ અને સ્નેહીઓ તરફથી આવેલી ભેટ તરફ ન જોતાં તેઓના ભાવ તરફ જોવાની ટેવ પાડવી આવશ્યક છે. ભેટ કરતાં ભાવની ઘણી કિંમત અંકાય છે. ભાવ વિનાની આવેલી ભેટની કિંમત શી? શત્રુઓ આપણને નુકશાન કરે છે, અને મિત્રો આપણને સહકાર આપી લાભદાયક બને છે; આ યથાર્થ છે પરંતુ આપણી જાતના આત્માના જે કે શત્રુ નથી અને મિત્ર પણ નથી. પ૧૩. પંચાચાર તેજ આપણી ખરી મિલકત છે. અને સાથે પણ આવનાર છે. બાહ્યની ઋદ્ધિ-સિદ્ધિઓ સાથે આવનાર નથી. માટે પંચાચારને પાલવામાં મન અને તનથી પ્રયાસ કરવો જરૂરી છે. ૫૧૪. જગતમાં આવશ્યક વસ્તુઓ તપાસીએ તે માલુમ પડશે કે સ્વચ્છ હવા-પાણે, સારિવક સાદે ખરાક, નિરામય શરીર અને અન્તઃકરણની શુદ્ધિ, આટલી વસ્તુઓની પ્રથમ અગત્યતા રહેલી છે. આ સિવાય ધનાદિક તેમજ પુત્રપરિવારાદિ સુખ આપશે નહી, અને શારીરિક માનસિક વેદનાઓ દૂર ટળશે નહી. શરીર અને મન ઉપર ખરે આધાર છે. પ૧૫. ગરીબ માણસે જે ઉઘોગી અને સદાચારી પ રછ હવા ની શુદ્ધિ સાદિક તેમજ તા. For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy