SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૮ રાખતા નથી. સહનશીલતામાં ઘણા લાભ સમજતા હૈાવાથી, આનંદપૂર્વક સહન કરી લે છે. ૫૦૬, સામાનું વેર લેવામાં ફાયદો થવા અનિશ્ચિત છે, અને નુકશાન થવુ તે ચાક્કસ છે; માટે ક્ષમાને ધારણ કરીને શત્રુને શાંત કરવા તે બદલા લેવાનેા સુંદર ઉપાય છે. આ ઉપાય વિના વેર વળતું નથી પણ વધતું રહે છે. ૫૦૭, ઇો-અદેખાઈ વિષ કરતાં ભયકર અને અત્યંત હાનિકારક છે. કારણકે સર્પનું વિષ, સર્પને હાનિ કરતું નથી, પણ અદેખાઈ રૂપી વિષ તે અદેખાઈ કરનારને પણ અનર્થકારક બને છે, તેથી તેવી ટેવ ૫૦૮. મિત્રો સાથે વડીલ બધુ પિતા અને પૂજ્ય ગુરુ સાથે વાદ-વિવાદ ટાળવી. સાથે તેમજ માત કરવા નહી; કારણ કે વાદ-િ -વિવાદ કરતાં તકરાર થાય છે તેથી વિપરીત પરિણામ આવ્યા સિવાય રહેતું નથી, વાદ વિવાદ કરનાર જીતે અથવા હારે તાપણુ શે।ભા મળતી નથી; નિન્દાપાત્ર થવાય છે. ૫૯. મિત્ર સાથે મિત્રતા જો કાયમ રાખવી હોય તા તેની સ્ત્રી સાથે એકાંતમાં વાતચીત કરવી નહી; મિત્ર સાથેનાં વનમાં નજીવી બાબતને જતી કરવી. વિપત્તિ વખતે સહકાર આપવા, તેમજ દિલાસા આપી મિત્રને સ્થિર કરવા. ૫૧૦, આપણા મિત્રાની, વડીલેાની અગર પૂજ્ય વર્ગની વિરુદ્ધ વાત, આપણે સાંભળી હેાય તે એકદમ સત્ય માનવી નહી; પણ સત્ય જાણુવા માટે એકાંતમાં તેને પુછતાં જે દલીલા કહે તેના પણ વિચાર કરવા; ઘણા એવા હાય છે કે For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy