________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૩
અનતું નથી. સારી રીતે દુન્યવી વસ્તુઓના લાભની ખાતર પણ જ્ઞાન મેળવવામાં આવે છે, પણ તેવા જ્ઞાનીઓની રુચિ દુન્યવી પદાર્થાન પ્રાપ્ત કરવા પૂરતી હાવાથી મેળવેલ જ્ઞાનના લાભ યથાર્થ મળતા નથી. શ્રદ્ધાવાનું સામાન્ય જ્ઞાનવાળા હાય તા પણ પાતે તરી જાય છે, પણ શ્રદ્ધા વિહીન પડિતા પેાતાને પણ તારી શકતા નથી. ઉંચી કોટીનુ જ્ઞાન ધરાવનાર પણ અધમ કોટિની રુચિવાળા હાય છે.
ઉત્તમ કે અધમની પરીક્ષા તેમાં જ્ઞાન કેટલુ છે તે ઉપર થઈ શકતી નથી, પણ રુચિ ધર્મીમાં છે કે ધનાક્રિકમાં છે તે .ઉપરથી થઈ શકે છે.
આત્માના ગુણામાં તથા સદાચારામાં જેઓને પૂર્ણ શ્રદ્ધા છે તેઓ જાતિએ ભલે હલકા ગણાતા હાય તાપણુ તેઓ ઉચ્ચ કાટીના ગણાય છે; પર ંતુ જેઓ ઉચ્ચ કુલ જાતિના હાય પશુ આત્મિક ગુણામાં તેમજ સદાચારામાં શ્રદ્ધાળુ હાય નહી તે હલકી કોટીના બને છે. જેએના વિચારે અને આચારા ઉત્તમ હાય તે ઉત્તમ છે અને જેએના વિચાર અને આચારા અધમ છે તે અધમ છે, એટલે વિચારા અને આચારાના આધારે ઉત્તમ અધમ મનાય છે. માટે વિચારે અને આચારામાં અધમ વિચારા ઘુસી ન જાય, તે માટે ખાસ ઉપયેગ રાખવાની આવશ્યકતા છે.
૩૭. પુણ્યાયે સુખ મળે છે. પરંતુ સુખને ભેગવટા કરતાં પુણ્યના ભડાર ખાલી થતા રહે છે અને પાપાયે વિસએના આવી ઉપસ્થિત થાય છે. પશુ તેને સહન કરતાં
For Private And Personal Use Only