SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૬૪) મૂના વૃન્દમાંહિ સમય વિચારી, બોલશે યોગ્યતા નિહાળી, જેવી સભા તેવું જાણુને બેલવું, લખને લેખ બહુ ભાળી રે. જ્ઞાનિનાં. ૭ ગ્યતા જેને પ્રગટી છે જેટલી, તેટલું માનશે રે રસાચું, બાકી બધું અહો ! ઘુવડ પેકે, જોયા વિના સહુ કાચું રે. જ્ઞાનિનાં. ૮ વ્યવહારને નિશ્ચયનય સમજુ, બેલશે બેલને વિચારી, સાપેક્ષવણ જાઠી છે વાણું, લેશે અન્તરમાં ઉતારી રે. જ્ઞાનિનાં. ૯ ભાષારહસ્યના ભેદ વિચાર, રસમજે સાપેક્ષાને સારી, અનુભવ કરશે તે શિવ વરશે, ઉપદેશક ગુણધારી રે. શાનિનાં. ૧૦ સમજ્યાવણ વદર્શન ઝઘડા, થયા અને વળી થાશે, બુદ્ધિસાગર” સ્યાદ્વાદદર્શન, સમજ્યાથી ખેદ સહુ જાશે રે. શાનિનાં. ૧૧ [ ભજનસંગ્રહ. ભા. ૫ સુરત. ] એકાન્તનયદ્રષ્ટિથી કઈ પણ પદાર્થનું સ્વરૂપ અવેલેકવાથી તેની બાજુએ દેખી શકાતી નથી. કોઈપણ વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ જેવું હોય તે સર્વ નયેની અપેક્ષાવડે જેવું જોઈએ. નની અપેક્ષાવિના કેઈપણ વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ કથી શકાતું નથી અને સમજી શકાતું પણ નથી. કઈ પણ વક્તા કેઈ ગ્રંથ બનાવે છે તેમાંથી તેને આશય તે ઘણેખરે તેના હૃદયમાં રહે છે, તેમજ તે ગ્રંથોમાં લખવાની ઘણીખરી અપેક્ષાઓ પણ તેના હૃદયમાં રહે છે. અમેરિકા વગેરેના કેટલાક વિદ્વાને પણ કથે છે કે, વક્તાનું વા લેખકનું વાકય કેઈપણ જાતની તેના હૃદયમાં ધારણ કરેલી અપેક્ષાવિન શૂન્ય હોતું નથી. કોઈ વિદ્વાન અન્યને સમજાવતાં કથે છે કે, મારા કહેવાની વા લખવાની આ અપેક્ષા છે. મેં અમુક આશયથી કચ્યું છે વા લખ્યું છે. કેટલાક વિદ્વાને કહે છે કે, ગ્રન્થોમાંથી લેખકનો આશય શોધી કાઢવા એજ ખરી પરીક્ષા છે. લેખકના આશયની અપેક્ષા જાણ્યા વિના અભિપ્રાય આપતાં ભૂલ થાય છે. વક્તાના વિચારની અપેક્ષા જાણ્યાવિના તેના ભાષણસંબધી અભિપ્રાય બાંધતાં ભૂલ થાય છે. વિચારોને મહાસાગર મહાનું છે. અને તેના તરંગોથી પણ અધિક અપેક્ષાઓ છે; તેઓના સંપૂર્ણ રહસ્યને જાણવાને માટે અને કોઈપણ વિચારને અન્યાય ન મળે તે માટે નયવાદનું જ્ઞાન કરવું જોઈએ. સાત નનું પરિપૂર્ણ જ્ઞાન કરવાથી અને સાપેક્ષવાદને સમ્યક પ્રકારે જાણવાથી કેઈપણ વિચારને એકાન્ત અન્યાય મળતો નથી અને સર્વ પ્રકારના વિચારોને દર્શાવવામાં અન્યનની અપેક્ષાપૂર્વક બેલવાથી કેઈપણ નયનો તિરસ્કાર થતો નથી. એકાન્ત ભિન્ન ભિન્ન નથી ઉત્પન્ન થયેલા પરસ્પર વિરૂદ્ધ એવા ધર્મોમાંથી પણ સાત For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy