SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૯) अवधे केहनी वाटडी जोउं, विण अवधे अति जुरुं ॥ आनन्दघनप्रभु वेगे पधारो, जिम मन आशा पूरूं. ॥श्याम०॥६॥ ભાવાર્થ –આત્મા પ્રથમ ગુણસ્થાનકથી ચોથા ગુણસ્થાનકમાં જાય છે ત્યારે, તેને સમ્યકત્વદૃષ્ટિની પ્રાપ્તિ થાય છે, તેમજ ચોથા ગુણસ્થાનકમાં અધ્યાત્મજ્ઞાનદૃષ્ટિની પ્રાપ્તિ થાય છે. આત્મા ચોથા ગુણસ્થાનકથી પહેલા ગુણસ્થાનકમાં આવે છે ત્યારે, સમ્યકત્વદષ્ટિનું રૂપ ફરી જાય છે અને તે મિથ્યાદષ્ટિનું રૂપ ધારણ કરે છે. સ્વામિના વિરહે સ્ત્રીની વૃત્તિ પણ ભિન્ન પ્રકારની થાય છે. પ્રથમ ગુણસ્થાનકમાં આત્મા ગમન કરે છે ત્યારે, સમ્યકત્વદષ્ટિ વા અન્તરાત્મવૃત્તિને આધાર કેઈ રહેતો નથી. તે વખતે સમ્યકત્ત્વદષ્ટિ વા અન્તરાત્મવૃત્તિના ઉગારે જુદા પ્રકારના નીકળે છે. ચોથા ગુણસ્થાનકવાળી સમ્યકત્વદૃષ્ટિ, પોતાના સ્વામિને પ્રથમ ગુણસ્થાનકમાં ગએલા દેખીને દિલગીર થાય છે અને પતિના વિરહે કરૂણાજનક શબ્દો દ્વારા સ્વકીય હૃદયને ઉભરે બહાર્ કાઢે છે. હે શ્યામ! હે નાથ ! મને નિરાધાર તમે શા કારણથી મૂકી ? મારું તમારાવિના કોઈ નથી, અર્થાત્ તમારા વિરહ મારું કઈ નથી, તેથી હવે હું તેની સાથે બોલું? સમ્યકત્વદષ્ટિને આત્મા તજે છે તેમાં સમ્યકત્વદષ્ટિને દોષ નથી, કિન્તુ તેમાં આમ ઉપર આવતાં કવરનો જ દોષ છે. સમ્યકત્વદષ્ટિ તે પિતાના સ્વામિને કદાપિ ત્યજવા ઈચ્છતી નથી. શુદ્ધ હૃદયથી તે પોતાના સ્વામિને મળે છે, કિન્તુ આત્મા કરેલા કર્મના ઉદયથી પાછો પડીને પહેલા ગુણસ્થાનકમાં ચાલ્યો જાય છે અને ત્યારે તે એકલી રહે છે તેથી તે સ્વામિના સર્વ આલંબનથી ભ્રષ્ટ થાય છે તેથી તે સ્વયં કથે છે કે, હું સર્વ આલંબનથી ટુંકી છું અથવા સર્વ આલંબનને હું ચૂકી છું. હે પ્રાણનાથ! પ્રથમ ગુણસ્થાનકની દૂર ભૂમિકામાં તમે પધાર્યા અને મહને સ્નેહની આશાવિનાની કરી દીધી! હવે હું શું કરું? તમારવિના અન્યરૂપે પરિણામ પામેલી એવી–હું દરેક જણના–મનુષ્ય મનુષ્યના ગુણ ગાઇને જન્મારે કેવી રીતે ગાળીશ? અર્થત મારે જન્મારે કેવી રીતે જશે. હે પ્રાણનાથ ચેતન ! હું જેને પક્ષ લઈને બેલું છે તે મનમાં સુખ લાવે છે અને હું જેને પક્ષ મૂકીને બેઉં તે જન્મ લગે મારાથી ચિત્ત તાણે છે, અર્થાત મારાથી તે જન્મપર્યત ભેદભાવને ધારણ કરે છે. આવું શા કારણથી થાય છે ! તે વાતને, પંડિત પુરૂષ સહેજે સમજી શકે છે. મનોવૃત્તિના અસંખ્ય ભેદ પડે છે, જેની જેવી મનોવૃત્તિ ભ, પર For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy