SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૫) न आकरो, जे नवी देखे रे अर्थ; मिथ्या दृष्टि रे तेहथी आकरों, माने अर्थ अनर्थ. - જાતિઅંધના દોષ આકરો નથી, કારણ કે તે ચક્ષુવિના પદાર્થને દેખી શકતે નથી; મિથ્યા ષ્ટિ જીવ તા તેથી પણ બહુ અંધ છે, કારણ કે અર્થને પણ અનર્થ માને છે. સત્યને અસત્ય માને છે. ધર્મને અધર્મ માને છે. દ્વેષ ધારનારા પણ મતિને વિપરીત માર્ગમાં ખેંચે છે. દ્વેષી જીવા સત્ય ધર્મને ઓળખી શકતા નથી. દ્વેષના યેાગે મનુષ્યા સંસારમાર્ગ તરફ ઘસડાય છે, દ્વેષના ચેગે મનુષ્યા ન કરવાનું પાપાચરણુ કરે છે. દ્વેષના ગે મનુષ્યા નયાની અપેક્ષાએ સત્યતત્ત્વને ગ્રહી શકતા નથી. રાગદ્વેષના યોગે મનુષ્યેા પેાતાની મતિને પક્ષપાતમાં તાણે છે. અનુભવીએ આ માબતને સમ્યક્ અવષેાધી શકે છે. આનન્દઘન આત્મા જે કૃપા કરે તેા મને, એટલે મતિને સમ્યરૂપે પરિણમાવી શકે. આત્મા જે પેાતાના સ્વરૂપમાં પરિણમે છે તા મતિને સમ્યક્ત્વ દૃષ્ટિરૂપે પરિણમાવીને તેના સકલ લેશોને હરે છે. અષ્ટ પ્રવચનરૂપ માતાની આગળ સર્વત્ર સર્વ પન્થામાંથી ભમીને આવેલી અને જૈનદર્શનમાં અનેકાન્ત પક્ષ દેખી સ્થિર થયેલી, મતિ આ પ્રમાણે પેાતાનું હૃદય ખાલી કરે છે. ચેતના તે જનનીરૂપ છે અને સભ્યશ્મતિ તે પુત્રીરૂપ છે, સમ્યગ્મતિ પેાતાની જનની શુદ્ધચેતનાને ઉપર્યુક્ત વચનેાવડે વિજ્ઞપ્તિ કરે છે, એમ પક્ષાંતર અર્થદ્વારા અવબેાધવું. રાગ અને દ્વેષથી જે મતિને ધર્મમાં પરિણમાવે છે તેનાથી મતિને આનન્દ પડતે નથી. રાગ અને દ્વેષ રહિત આત્મામાં મતિને પરિ ણુમાવવાથી આત્મામાં અનંત સુખ પ્રગટે છે. મતિ, શુદ્ધચેતનારૂપ માતાને કહે છે કે, જો મારા હાથ અનન્તાનન્દઘનરૂપ આત્મા ઝાલે તે અન્ય અનેક પ્રકારનાં દુ:ખને હું સહન કરી શકું. આત્મામાં મતિનું અવસ્થાન થાય એમ શુદ્ધચેતનાની આગળ મતિ કહે છે; એમ આનન્દઘનજી જણાવે છે. ૫૬ ૪૧. ( રT સોર. ) कंचन वरणो ना रे, मुने कोई मिलावो ॥ कं० ॥ अंजन रेख न आंख न भावे, मंजन शिर पडो दाह रे || મુને ોફે ॥ ॥ ભાવાર્થ:——સમતા કહે છે કે, મારા સ્વામી, કંચન સમાન વહુવાળે છે; તેવા પ્રકારના મારા સ્વામીને અરે! કોઈ મારા હિત કર . ભ. ૧૯ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy