SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 0%) આશ્ચર્યની વાત છે. માયારૂપ રાક્ષસી છાના જ્ઞાનાદિ સત્વનું ભક્ષણ કરી જાય છે. માયામાં સપડાયલા પ્રાણી પેાતાને-ગાંડાની-પેઠે મહાન, પ્રતિષ્ઠિત, વિવેકી અને દક્ષ તરીકે સમજે છે. માયારૂપ અશુદ્ધતા જેના મનમાં ભરપૂર ભરી છે તેને નિરૂપાધિદશાના સુખનું સ્વગ્ન પણ કયાંથી આવી શકે ? સાન્નિપાતિક મનુષ્યની પેઠે લક્ષ્મી વગેરે માયાને ધારણ કરનારા જીવાની દશા થાય છે. દારૂ પીધેલા વાનરને વીંછી કરડો હેાય અને પછી જેવી દશા થાય તેવી માયાને ધારણ કરનારાઓની દશા થાય છે. દુનિયાના મનુષ્યા જગના વ્યવહારમાં અર્થાત્ રાગ અને દ્વેષમાં પ્રવર્તે છે. દુનિયા છે. ટવાની રે, તેમાં शुं तुं चित्त धरे ॥ जोने जरा जागी रे, मायामां मुंझी शाने मरे ॥ घडीमां सारो घडीमा खोटो, दुनिया बोले बोल || साराने खोटो कोई कहेवे, कोण करे तस સોજી | સમનીને સદું સહેવું રે, રહે નેવું, તેવું મરે ॥ દુનિયા. ॥૧॥ દુનિયા મેાહના વશમાં પડીને પેાતાના અલક્ષ્ય આત્મસ્વરૂપ પ્રતિ ધ્યાન આપતી નથી. સર્વ મનુષ્યા આશારૂપ દાસીના વશમાં વર્તે છે. કોઈ વિરલા ઞનુષ્યા આત્માના સ્વરૂપને ઓળખવા લક્ષ દેછે. ॥ बहिरात मूढा जग जेता, मायाके फंद रहेता । घट अंतर परमातम ध्यावे, दुर्लभ प्राणी तेता० ॥ अ० ॥ ३ ॥ ભાવાર્થ.—માહ્યવસ્તુમાં આત્મત્વબુદ્ધિ ધારણ કરનારા જગમાં જેટલા મૂઢ મનુષ્યા છે, તે માયાના ફંદમાં વર્તે છે. મૂઢ મનુષ્યો માયામાં જેટલું પ્રયત્ન અને સુખત્વ ધારણ કરે છે, તેટલું પેાતાના આત્મામાં પ્રિયત્ન અને સુખત્વે બુદ્ધિને ધારણ કરતા નથી. મૂઢ મમુખ્યા પેાતાના આત્માની કિંમત ખાવાપીવામાં અને એશઆરામ મારવામાં આંકી દેછે. મૂઢ મનુષ્યોની દૃષ્ટિમાં અનેક પ્રકારના દોષમય સ્વાર્થાં સમાયા હોય છે. મૂઢ મનુષ્યેા દરેક પ્રવૃત્તિ માયાની મુખ્યતાએ કરે છે અને અન્તે વિષ્ટાને કીટક વિામાંજ મરે” તેની પેઠે માયામાંજ માયા માયા કરતા મરી જાય છે અને માયામાંજ ઉત્પન્ન થાય છે. મૂઢ મનુષ્યા સ્વાર્થદષ્ટિથી જ્યાં ત્યાં અનેક પાપાચરણાને કરતા છતા ફરે છે. મૂઢ મનુષ્યે લાભના વશ થઈને દેવ, ગુરૂ અને ધર્મથી પણ દૂર રહે છે. મૂઢ મનુષ્યેા જ્યાં ત્યાં પેાતાની મૂઢ દૃષ્ટિનાં ચશ્માં પહેરીને જાય છે તેથી તે સત્યતત્ત્વની પરીક્ષા કરવા પણ સમર્થ અનતા નથી. મૂઢ મનુષ્યો સાંસારિક પદાર્થોને ભોગવવામાં અને મેળવવામાંજ વિટ્ટામાં રાચેલા શૂકરની પેઠે જીવનની સફલતા For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy