SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ ૩૦ ( ૧૪૪ ) આગમતણું મન્તવ્યમાં મધ્યસ્થ થઈને દેખતે, તે ગછને નિંધો નહીં નિજગછ સાચો પખતે; જે ગચ્છના ભેદે લડે તેને શિખામણ આપતો, આનન્દઘન તું ધન્ય છે સિદ્ધાન્ત શ્રદ્ધા સ્થાપત. આગમ ભણી મતભેદથી મતવાદીઓ ખેદજ વહે, તે આગમોને વાંચીને આનન્દમય તું થૈ રહે; સાપેક્ષદષ્ટિ બેલા ને ચાલતે જીવન ધરે, આનદની છાયા છવાઈ રહી અરે મુખપર ખરે. અધ્યાત્મરસમાં ઝીલવે જે ઉમે દિલ આઈને, તે ઉમિયોથી જીવતા શબ્દો નિકાળે ગાઈને; તે શબ્દથી પદ જે બન્યાં તે જીવતાં આજે રહ્યાં, જીવાડતાં એ જીવને આનન્દર પુણ્ય લહ્યાં. એ દેહ અક્ષર જીવતો ગાજે જગાડે સર્જન, તુજ નામ અક્ષર દેહ પર વારી જતા કેટી જનો; એ દેહુઅક્ષરમાં રહી ચિતન્ય પ્રતિમા શેભતી, આદર્શ એ પરમાત્મને ઉપમા ખરી એ ઓપતી. નાભિથકી જે ઉઠતે તે શબ્દનો મહિમા ઘણે, એ દેવશક્તિ દાખવે લાગે હૃદય રળિયામણે; ગંભીર હારી વાણીમાં ભાવાર્થ બહુ ઉંડા છતા, જે દીલ તારું જાણુતા તે ભાવ તારે ખેંચતા. તુજ શબ્દની કિસ્મત નથી એ શબ્દર ભતાં, એ શબ્દરતાની પ્રભામાં ચિત્ત સૌનાં ભતાં; તજ વદનથી જે નીકળ્યા શબ્દો મહી શોભાય છે, એ શબ્દની સેવા થકી તુજ દીલમાં ઉતરાય છે. જે સવિચારજ, આત્મને આચારમાં તે આચર્યો, કહેણી યથા રહેણી તથા એ ન્યાયને સાચો કર્યો, તુજ પાદપંકજ જ્યાં થયાં તે દેશને પણ ધન્ય છે, એ ગામ-પુરને ધન્ય છે એ માત કૂળજ વળે છે. હારો કર્યા દર્શન અરે તે લેક પણ કૃતપુણ્ય છે, જે પાદથી સ્પર્શાઈ એવી ધૂલિને પણ ધન્ય છે; હારી મતિ હારી ગતિ ચારિત્ર્ય લોકાતીત છે, આદર્શ સાધુ તું થયે વૈરાગ્ય વચનાતીત છે. ૩૨ ૩૩ ૩૪ ૩૫ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy