SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ ( ૧૪૨) આશા નથી કીર્તિતણી અપકીર્તિને ગણતો નથી, લેકે મને એ શું કહે ! ત્યાં લક્ષને દેતો નથી; ફરતે ફરે જંગલવિષે અવધૂતગી થૈ ખરે, ગુહા મઠે સ્મશાનમાં અલખની વનિ કરે. હડધૂત કહી ધિક્કારતા તે લક્ષમાં લેતો નથી, પૂજે જનો કે ભાવથી ત્યાં હર્ષને ધરત નથી; વ્યવહારના ભેદો ઘણું ત્યાં કલેશને કરતે નથી, લાગી લગનવા આમની બીજું કશું જેતો નથી. અભિમાન ના જાણ્યાતણું મેટાઈ મન ધર નથી, કુપંથ કે પાખંડે તેમાં લક્ષને દેતો નથી; વૈરજ નથી ઝેરજ નથી કરૂણ જગત્પર થૈ રહી, નિજ આત્માની શુદ્ધિ કરે સ્થિરતા ધરી અન્તહી. ૧૫ ફરતે ફકીરી વેષમાં સ્વાતંત્ર્યથી શબ્દો કહે, એકાંત જે વ્યવહારીઆ બકવા ઘણે કરતા રહે; કીધે અનુભવ આત્મનો તે અંધ પેઠે ના વહે, આનન્દઘન તુજ દીલના આશય ઘણું તુજમાં રહે. આનન્દની ઘેનજવિષે આંખે ઘણી ઝળકી રહી, આનન્દની બહુ ઊંમિ શબ્દવિષે ઝળકી વહી; નિજશુદ્ધ સત્તા યાવતો પરભાવને ઉછેદતો, તે આત્મભાવે આત્મને કરવા અનુભવમાં જતે. અધ્યાત્મની વાત કરે અધ્યાત્મની દૃષ્ટિ ધરે, નિજદેહ અણુઅણુમાં અહે! અધ્યાત્મરસ ભાવે ભરે; અધ્યાત્મનું પાત્રજ બની અધ્યાત્મને ફેલાવત, કાયા અને વાણું હૃદય અધ્યાત્મમાં રેલાવતો. અધ્યાત્મરસની ભાવના આચારમાંહી વાળીને, પ્રતિકૂલ ઉપસર્ગો સહ્યા પરભાવવૃત્તિ ટાળીને; ધિક્કારતા જે જે હેને તેના ઉપર કરૂણું કરે, નિજ આત્મવત્ સૌને ગણું આચારથી એ આચરે. ધાંધલ ધમાધમ કલેશથી દૂર રહી ધ્યાનજ ધરે, જૈનેતરની સાથમાં મધ્યસ્થભાવે સંચરે; આત્માર્થવણું રીઝે નહીં વિકથા વિષયને વાર, દેષે હજાર મૂકીને ગુણે ગ્રહી શુભ ધારતે. વાં તા. ૧૭ ૧૮ ૧૮ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy