________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્તાથી સમાનસિદ્ધ ચેતનને ધ્યાએ જ, વ્યક્તિરૂપ થા ગુણ સત્તાના તો ધ્યાનથી; શુદ્ધ ધ્યાન ઉપગે શુદ્ધ તે ચેતન થાય, સ્થિરચિત્ત યાન કર ગુરૂગમ જ્ઞાનથી, લટપટ ખટપટ ઝટપટ તજી છવ, શુદ્ધ બુદ્ધ રૂપ હારૂ થિરિચિત્ત થાવજે; ફરી ફરી નહિ મળે સમય સુજાણ અરે, સત્તામાં રહેલી શુદ્ધ બુદ્ધતાને પાવજે; અશુદ્ધ ચેતન તુહિ ચાર ગતિ રૂપ છે જ, ચેતનની શુદ્ધતાથી ભેદ ભાવ જાય છે; સિદ્ધાંતને સાર સત્ય સમજ ચેતન એજ, ધીનિધિ ચેતન પ્રભુ કે જન પાય છે.
૨ | ગોધાવી.
આત્મવત સર્વત્ર દૃષ્ટિ.
મનહર છંદ. જનની સમાન સહુ લલનાને માની લેજે, પરધન પત્થર સમાન ચિત્ત ધારજે; પિતાના ચિતન સમ સહુ જીર ગણું લે મન વચ કાયાથકી કેઈને ને મારજે; વદન નિન્દક પર ચિત્તની સમાનતા, અશુભ વિચાર થકી ચિતનને વાર; પેલી નિજરૂપમાંહિ શુરવીર થઈ છવ, ભદધિથકી ઝટ પિતાને તું તારજે.
લપછપ ગપછપ તજીને ચેતન હવે, સ્થિગથકી એક આતમને ધાવજે
|| ૧ |
For Private And Personal Use Only