________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ કૃષ્ણને આતમ ઘણુ, બીજે શીદને તું ગેરે.
૨મજે. ૭ અધ્યાતમથી કૃષ્ણ છે આતમ,
દયિક જલધિ નિવાસી; પરભાવ નાગરાજ જીતીને ઉપર, પિયા છે વિવિલાસરે.
રમ૦ ૮ નિજણ તા પરગુણ કતા, આમ કૃષ્ણ કહેવા; સમજ્યા વિગ તાણાવાણુ કરીને, અત્તર ભેદ કે ન પારે,
રમજે. ૯ આતમ કૃષ્ણને ભાવોને ગાવો, લે માનવભવ કહાવે; બુદ્ધિસાગર હરિ આતમરાયા, અતર દષ્ટિથીયારો.
રમજો૧૦ સાણંદ, ૩ર શાન્તિઃ
આમામાં રમે
મનહર છંદ. મન માને તેવું ખાવો પીવે દુનીઓમાં, જેવી જેવી ક્રિયા તેવો કો તે બબ્ધ છે, મન મકલાઈ અરે કુલગુ ફજેતી કરી, અનરના જ્ઞાનવિન દેખા તો અધ છે, ચેતનને બોધ રોધ કરે ઘન ઘાતીયાને, ચેતન પ્રકારે થકી સુગતિ પમાય છે. ધીનિધિ કહે છે એમ સત્ય વાત જાણવાળી, અલખ અલબ મુખ યોગિયો તો ગાય છે,
૧
For Private And Personal Use Only