________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(હવે મને હરિ નામ શું નેહ લાગે–એ રાગ.
છે આત્મ પદ,
પરખ્યા,
પરખ્યાથી પ્રેમી સુરતામાં લય મને લાગી, મિથ્યા ભ્રમણાઓ ભાગીરે, કડવા લીંબડાના જેવું છે ભવસુખ, તેમાં ન ચન કાંઇ પડતું, વિષય વારસના વિષ સમ જાણી, મનડું ઉદાસીન ઠરતું રે,
પરમા , ૧. ભંગ તે રોગ જેવા કુટુમ્બ જાલ જેવું દેખું ન ક્યાં સુખ આશા; મહારૂ હારૂ આ સારૂને ખાટું, એ સહુ દુનીયા તમાસારે.
પરખ્યા° ૨ ઝળહળ ઝગમગ જ્ઞાનની તિ, સત્ય આતમને પ્રકાશે; ઝરમર ઝરમર ઉપશમ ધારે, મનડું અન્યત્ર ને વાસે રે, અનુભવ અમૃત સ્વાદ લહીને, આત્મસ્વભાવમાં રહીશું; બુદ્ધિસાગાર અવિહડ રટનાથી, ધાન સમાધિ લય લહીશું.
પરખ્યા ૪
સાણંદ શાન્તિ રૂ. ( હવે મને હરિ નામ શુ નેહ લાગે—એ રાગ.)
ચેતનછ સમજે જુઠી આ દુનીયાની બાજી, રહે છે તેમાં રાચી મારે,
ચેતન
For Private And Personal Use Only