________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુભવ અતરમાં ધારે, જલદી આતમને તારે પામી પ્રેમે ગુરૂગમ જ્ઞાન, ધ્યાને મનડું ઠારીરે, જીવડા ૬ કરજો પરમાતમ પ્રીતિ, ધારી અન્તરમાં રીતિ; બુદ્ધિસાગર શિવપદ પાય, ચિઘન ચેતન રગેરે. જીવડા૦ ૭
સાણંદ,
પદ
૮૩
કર ચેતન શિવપુર તૈિયારી, પર પુદ્ગલની છેડી યારી; ચિદુઘન ચેતનચિત્ત વિચારી, છડીદ તું દુનિયાદારી, કર૦ ૧ જ્ઞાનથી વ્યાપક દ્રવ્ય વ્યાપક, એકનેકથી ધર્મ પ્રસાધક ભિન્નભિન્ન સ્વરૂપી સાચા. ત્યજી તેને ક્યાં જડમાં રાચે કર૦ ૨ દો ઉપગી નિજગુણ ભોગી, નહિ યુગલને ભેગી રેગી. બહુ નામી પણ જેહ અનામી, શકિત અનંતિને જે સ્વામી ક૦૩ તિભાવે જે જીવ કહાય, વ્યકિત પ્રભાવે શિવ લહાય; સમકિતથી અંતર આતમજે, ક્ષાયિક ભાવે પરમાતમજે કર૦ ૪ ધ્યાને આતમને આરાધે, અનુભવ અંતરમાં બહુ વાધે; આનંદ મંગલ માલા પ્રગટે, રાગાદિક દોષો સહુ વિઘટે, કર૦ ૫ સુખની શ્રદ્ધા અન્તર વાસે, ભય ચંચલતા દૂર ના બુદ્ધિસાગર ધ્યાનાભ્યાસે, ધ્યાતા તત્વ સ્વરૂપ પ્રકાશ, કર૦ ૬
સાણંદ,
પદ
અદભૂત તમાસા હમને દીઠા, જ્ઞાનિ જન મન
મીઠારે આ અજબ તમાસા કીડી કુંજર ગળતી દેખી, હંસી મનમાં રેરે. આ૦ ૧
For Private And Personal Use Only