________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝાંઝવાના પાણી જેવી, જીડી માયા જાલજી; ભ્રમણામાં ભુલી વાલમ, ધુળી શિરમા ડાલ, સુરજ વાદળ વીટીયા પણ, કદી નહી` બદલાયજી; ધ્યાન વાયુ ચેાગે તારૂ, શુદ્ધ રૂપ પ્રગટાય. આપે। આપ વિચાર હુંસા, સેડ' સાહૂ ધ્યાનજી; બુદ્ધિસાગર આતમાસા, શુદ્ધ બુદ્ધ ભગવાન, ઈતિ શ્રી શાંતિ: શાંતિ: શાંતિ: વિદ્યાપુર,
નિર્ભય૦ ૨
નિર્ભય૦ ૩
નિર્ભય ૪
પદ.
૩
સાધુભાઈ સમસ અમૃત પીવો. જન્મ જરા મરણાદ્રિક વારી સાદિ અનંત સ્થીતિ જીવે. સાધુ ૧
અસ્તિ નાસ્તિ સ્યાદ્વાદ સ્વરૂપી, અનેકાંત મત સમજો, ગુણપાય સ્વરૂપ વિચારી, આતમ દ્રવ્યે રમજો, સાધુ ૨ પંચ દ્રવ્યથી ભિન્ન વિચારી, પર ઉપયોગ ન દિ; પક્ષાક સઽહં પદ્મ સરે, અનહદ આનંદ લીજે, સાધુ૦ ૩ ચારુ નિક્ષેપે ચરણ વિચારી, નિજ પદ સ્થિરતા કીજે; ભય ચંચલતા પર ગ્રાહકતા, તેથી દુર રહીજે. પંકજ જલથી રહે જેમ ન્યારૂ, તેમ પર પુદ્દગલ ત્યારે; અંતર દૃષ્ટિ સદા સ્થિરતામાં, સા પમાતમ પ્યારા, સાધુ નિર્મલ નિશ્ર્ચય નિત્ય નિયામક, સાતનયે જે જાણે; બુદ્ધિસાગર તમરાયા, સે ચઢતે ગુણહાણે, ઇતિશ્રી શાંતિ: વિજ્ઞપુર
સાવ
સાધુ ૬
For Private And Personal Use Only
૫૬.
४
અનુભવ આતમાની વાત કરતાં,લહેરી સુખની આવ; રાગી નહીં તુ ભેગી નહી તું, જાડા નહી' તલભાર; દેહમાં વસીયા માયા રસીયા, અનુપયેાગે ધાર, અનુભવ૦ ૧