________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગિનિષ્ઠ મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી કૃત.
---- ---
-
----
પદ સંગ્રહ (ભજન સંગ્રહ)
અધ્યાત્મ પ્રકાર
પદ મનશા માનલિનીએ છ ગોરખ– રામ.
નિર્ભય દેશનારે વાસી આતમ પડે શું માયા જાળમાં, અસંખ્યપ્રદેશી દેશ તારે, નિરાકાર ગુણવાનજી; જરા મરણ નહીં દેશમાં તે, નિશ્ચલ સુખનું કાણુ, નિર્ભય ૧ રેગ ગ વિયોગ નહી જ્યાં, મમતાને અભિમાન; પ્રતિ પ્રદેશે સુખ અનંત, સમતા અમૃત પાન, નિર્ભય૦ ૨ જ્ઞાન ગુણથી દેશમાં નિજ, ભાસે સર્વ પદાર્થ છે; નિત્ય અવિચલ દેશ તારે, શુદ્ધ એ પરમાર્થ, નિર્ભય૦ ૩
તિમાંહી જ્યોત પ્રગટે, કરતાં દેશનું ધ્યાનજી; અનુભવવાથી ઓળખેત, આવું નિજ પદભાન, નિભય ૪ ભમે શું માયા દેશમાં ભાઇ, નહી જ્યાં સુખને લેશજી; બુધસાગર ચેતી ૯ ભાઈ. પામી અવસર બેશ, નિર્ભય, ૫
શ્રી શાંતિ: વિ. ૩
છે પદ રાગ ઉપરનો
નિય બહારૂપી તું સદા છે, તે ક્યાં અન્યમાં; ઉપાદાન કારણ થકી, નહિ, ભિન્ન તું કે કાલમાં, શુદ્ધ મારગ ઓળખીને, ઉવટ માર્ગ મા ચાલ, નિર્ભય, ૧
For Private And Personal Use Only