________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
આતમરૂચિ ગુરૂગમ કુંચી. લહી ઉધેડે તાળું; બુદ્ધિસાગર અવસર પાકાર, નિજ ઘરમાં ધન ભાળું, શૂરા૩
માણસા,
પદ,
૭પ
ધ્યાન સદા સુખકાર, જગતમાં ધ્યાન સદા – સદગુરૂ પાસે શીખીએ, જીવાજીવ સ્વરૂપ ષડ દ્રવ્યાદિક ધારીરે, ટાળે ભવભય ધૂપ, જગમાં. ૧ ચિત્ત ચંચળતા વારીરે, નિર્જન દેશે વાસ; કિજે શમસુખ પામવારે, ત્યાગી પુદગલ આશ. જગતમાં ૨ જિજ્ઞાસા શુદ્ધ ધર્મનીરે, આતમ ધર્મ પ્રેમ અંતર સ્થિરતા જ્ઞાનથી, શિવ સુખ મગલ ક્ષેમ, જગતમાં૦ ૩ નય નિક્ષેપ પ્રમાણથી, યા આતમરાય; સદસ ભેદભેદથીરે, નિજગુણ વ્યકિત થાય. જગતમાં ૪ અડગવૃત્તિથી ધ્યાવતાંરે, હવે મન વિશ્રામ; અનુભવ ત્યારે જાગશેરે, આનંદ ઉદધિ ઠામ, જતતમાં ૫ વીર પ્રભુએ ધ્યાનથીરે, પામ્યું કેવલ જ્ઞાન યાને કર્મ ક્ષય હુવેરે, એમ ભાખે ભગવાન જગતમાં ૬ ધ્યાવે સ્થિરતા મન ભજે રે, ધ્યાને સ્થિર ઉપગ, સાક્ષી તેને આતમારે, લહીએ શિવસુખ ભેગ. જગતમાં ૭ સાર સારમાં સ્થાન છે, સમજે વીરલા કેય, બુદ્ધિસાગર ધ્યાનથી સહેજે શિવપદ હોય. જગતમાં ૮
અમદાવાદ,
For Private And Personal Use Only