________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે સમતાએ આત્માને આપેલે ઉપલભ્ય છે સુગુણ સનેહા સ્વામિ મહેલે પધારે, વિનતડી અવધારો, કૃપાળુ, મહેલે પધારે, શેરીએ શેરીએ સ્વામી કુલડાં બીછાવું, તોરણ નવીન રચાવું,
કૃપાળુ ૧ વ્રત નિયમ કરી શરીર શેષાવું, લુખાં અલુણું ધાન્ય ખાવું, તારા માટે હું તો તીરથ કરતી, ફાવે તે ડુંગર ફરતી.
કૃપાળુ ૨ દીવાની થઈને મેં તો દુનિયામાં બન્યા, માયાના દરિયા ડેન્યા,
કૃપાળું, પી પળાને પાણી મેં પ્રેમથી રેડ્યાં, ઋષિયોને પ્રેમથી તેડ્યા,
કૃપાળ૦ ૩ માલાના મણકા હું તે નિશદિન ગણતી, ગ્રન્થોને પ્રેમથી હું ભણતી,
કૃપાળુ, " ત્યાગી થઇને તે ચીવર વ્યાખ્યાં, ભીક્ષાનાં ભેજન માગ્યાં.
કૃપાળ૦ ૪ વનવાસી થઈને મેં વાઘાંબર પહેર્યું, ચિતાએ મન મારું ઘેટું.
કૃપાળુ, જ્યાં ત્યાં જાવું હું ત્યાં તો શુન્યજ ભાસે, દુ:ખ હું કહું કોની પાસે,
કૃપાળુ પ લાખ ચોરાશી જીવની ભમતી, જન્મ જરા દુ:ખ ખમતી, ચાર ગતિમાં મારી લાજ લુંટાણી.
For Private And Personal Use Only