________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪૭
ધ્યાનાગાર. ભુજ'ગી છન્દ
કરૂ હું કહે પ્રેમ તેા કાણુ સાથે,
•
ધરૂ હુ કહે! ભારતે કાણ સાથે; નથી કોઈ મારૂ હવે કેમ હારૂ, હવે ચેતીને બ્રહ્મને ના વિસારૂ ખરામાં ખરા તત્ત્વને આજ જાણ્યું, ખરામાં ખરા સુખને આજ માણ્યુ ચિદાનન્દુને ધ્યાનથી આજ યાયા, ખરા સુખને પ્રેમથી આજ યાયે. ટની બાહ્યમાં સુખની આજ આશા, મહા માહના માત્યુના એ તમામા હા આજ હું તેા અન્યા બ્રહ્મલેગી, અહે। આજ હું તેા અન્ય બ્રહ્મ ચાગી, અહે આજ હુંતા દયાગંગ હાયા, હે આજ હુંતા ખરૂં તત્વ પાયા ખરા શુદ્ધ રૂપે અહે। હું સુદ્ધાયા, પરાવેગથી આપને આપ ગાયા. વિકારા તમામ ટળ્યા એક્તાને, ભુરી આરા છુટી ખરા બ્રહ્મ ભાને; ખરા શુદ્ધ ચૈતન્યમાં હિંષ્ટ લાગી, પ્રભુ પ્રેમથી આત્મની જ્યાતિ જાગી. પ્રભુ પ્રેમથી ધ્યાનના ભેદ પાવે, ધરી ધ્યાન તે સિદ્ધ રૂપે સુહાવે; કહે ધીનિધિ ધ્યાનમાં કાળ ગાળા, ખરા બ્રહ્મમાં માનવી નિત્ય વ્હાલા.
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩