SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1. જ્ઞાનિની સ`ગે રહેવુ, સમભાવે સર્વે સહેલું; કોઇને કાંય ન કહેવું રે. ચેતનની અલિહારી, તેની છે સાચી યારી; બુદ્ધિસાગર ધારીરે, For Private And Personal Use Only જગમ૦ ૩ જગમ ૪ શખ્તસૃષ્ટિવિના. ભજન ફેરલ ભજન કરલે—એ કાગ શબ્દ સૃષ્ટિ બહુ ખની જગ, ભાષાને નહીં પા; ચેતન હીરો ચુકીને ભાઈ, આચુ ન એળે હારરે, શબ્દ ૧ મારૢ વિદ્યા વાસનાથી, હેવત તત્ત્વે ભૂલરે; માયાની જજાળથી સહુ, હેવત અને ધીરે, ચતુર ચેતન ચેતીલે ચિત્ત, અનેકાન્ત મત ધારે; ઉપાદેયજ આતમા એક, જાણીને નહીં હારે. શુદ્ધ ચેતન રુપ હારૂ, અસંખ્ય પ્રદેશી ભૃપરે; ભૂલી વાહમ ભાન હારૂ, શુ' પડે ભવકુરે. જગતની જંજાળા જીવ, કદી ન આવે પારરે; જ્ઞાનરુપ એક આતમા છે, ભરત તેને તારરે, ભણતરમાંહિ ભૂલ થાવે, ભૂલે આતમ ભાનરે; ઉપાધિને દુર ત્યાગી, જીવલા કર જ્ઞાનરે. આહિર અધ્યાસો ત્યને, ચૈતનમાં ચિત્ત વાળરે; સ્થિરાપયેગે આત્મધ્યાને, હેાવે અગલ માલરે, ોય તે વળી જ્ઞાન રૂપે, ચેતન સુખ ભરપૂરરે; બુદ્ધિસાગર આતમ ધ્યાને, વાજે મળેલ તરે. શબ્દ૨ ૪૭૩ શબ્દ ૪ શ૦૫ શબ્દ શબ્દ ૭ શ‰° ૮
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy