________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1.
જ્ઞાનિની સ`ગે રહેવુ, સમભાવે સર્વે સહેલું;
કોઇને કાંય ન કહેવું રે.
ચેતનની અલિહારી, તેની છે સાચી યારી; બુદ્ધિસાગર ધારીરે,
For Private And Personal Use Only
જગમ૦ ૩
જગમ ૪
શખ્તસૃષ્ટિવિના.
ભજન ફેરલ ભજન કરલે—એ કાગ
શબ્દ સૃષ્ટિ બહુ ખની જગ, ભાષાને નહીં પા; ચેતન હીરો ચુકીને ભાઈ, આચુ ન એળે હારરે, શબ્દ ૧ મારૢ વિદ્યા વાસનાથી, હેવત તત્ત્વે ભૂલરે; માયાની જજાળથી સહુ, હેવત અને ધીરે, ચતુર ચેતન ચેતીલે ચિત્ત, અનેકાન્ત મત ધારે; ઉપાદેયજ આતમા એક, જાણીને નહીં હારે. શુદ્ધ ચેતન રુપ હારૂ, અસંખ્ય પ્રદેશી ભૃપરે; ભૂલી વાહમ ભાન હારૂ, શુ' પડે ભવકુરે. જગતની જંજાળા જીવ, કદી ન આવે પારરે; જ્ઞાનરુપ એક આતમા છે, ભરત તેને તારરે, ભણતરમાંહિ ભૂલ થાવે, ભૂલે આતમ ભાનરે; ઉપાધિને દુર ત્યાગી, જીવલા કર જ્ઞાનરે. આહિર અધ્યાસો ત્યને, ચૈતનમાં ચિત્ત વાળરે; સ્થિરાપયેગે આત્મધ્યાને, હેાવે અગલ માલરે, ોય તે વળી જ્ઞાન રૂપે, ચેતન સુખ ભરપૂરરે; બુદ્ધિસાગર આતમ ધ્યાને, વાજે મળેલ તરે.
શબ્દ૨
૪૭૩
શબ્દ ૪
શ૦૫
શબ્દ
શબ્દ ૭
શ‰° ૮