________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
અલકલા જાન હારી, મહિમા હેર અપરંપાર, ધારેશ્વાસે અજપાજાપ, અનુભવ ખેતિ પ્રકટે સાર; અહો ધન્ય તું આતમરાયા, નિરાકાર ને સાકાર, બુદ્ધિસાગર અવસર પામી, અતમ તું પોતાને તાર,
નવતસ્વરૂપ, સવૈયા એકતીસા,
૩ ચેતન આસવ ને સંવર, નિજર બન્ધ અને છે મેક્ષ, સપ્ત તત્ર એ ચિત વિચારી, સમજીને પ્રત્યક્ષ પરોક્ષ; અજીપ આસ્રવ બન્ધ ત્રણ એ, હેય વિપતિ હદયે ધાર, સમજી ચેતન સમ્યગ જ્ઞાને, ભવજલધિ તરશે નરનાર, . ૧ જીવ સં૫ર નિર્જર ને મુકિત, ઉપાદેય ત- છે ચાર, સસ્વર નિર્ભર મેક્ષ તત્વને, સાચે છે ચેતન આધાર;
ય સદા છે તો સાચાં ચઉ નિક્ષેપે છે અવતાર, સમજી ચેતન સમ્યમ્ જ્ઞાન, ભવજલધિ તરશો નરનાર, રમ જડ ચેન બે ત- કહિએ, બે તમાં સર્વ સમાય, વિવેક દષ્ટિ પ્રકટન એ, સાવ પણ છે સુખદાય; સાત નથી સપ્ત તત્વને, તેમજ ગુરૂગમથી વિસ્તાર, સમજી ચેતન સમ્યગ જ્ઞાને, ભવજલધિ તરશે નરનાર, ૩ આશ્રવના બે ભેદ પાડે, પુણ્ય પાપ બે તો થાય, નવ તન સિદ્ધાન્ત ગાયાં, જ્ઞાનીને સર્વ સમજાય; સાપેક્ષે તત્વોની વહેચણ, કરશે આગમને ભણનાર, સમજી ચેતન સમ્યમ્ રને, ભવજલધિ તરશે નરનાર છે ૪ નવ તના ભેદ ઘણા છે, જિન આગમમાં ભાષા સાર,
For Private And Personal Use Only