SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ પઢી પણ રેખા પ્રમાણે ત્રણ ભાગના કરવા. જેમ પઢા અને રેખાની વચ્ચે ૧ એક ભાગની ગુણી કરી જોડાણ કર્યું તેવીજ રીતે પઢા અને ભદ્રની વચ્ચે દિ ૧ ભાગની કરવી. ખાકી જે શેષ ૪ ચાર ભાગ રહ્યા તેમાં અર્ધું ભદ્ર કરવું અને તેને બહાર નિકાળે એક ભાગને કરવેશ. તેમાં ખૂણે નાસકા પાડી શેાભાયમાન તળ કરવું. ૩૮૭ समनिर्गम रथं ज्ञेयं कर्त्तव्यं च दिशो दिशो । कर्णे शृंगत्रयं कार्यं प्रतिकर्ण द्वय मेव च ॥ ૨૮૮૫ દરેક દિશામાં ( બાજુએ ) માં પઢરાના નીકાળે સમઢળ રાખવેા. રેખાએ ત્રણ શ્રૃંગ (ત્રણ ઇંડક) ચડાવવાં અને પઢરા ઉપર એ શ્રૃંગ કરવાં. ૩૮૮ नंदिका कौणीकायं च श्रृंगकुट सुशोभितम् । मद्रे वैर चत्वारो प्रत्यंगा ततो अष्टभि विद्रभनाम प्रासादो विमलजिन वल्लभ ||૨૮૨ see દિ અને ખૂણી ઉપર અકેક શ્રૃંગ અને તેના ઉપર સુંદર શૈાભાયમાન અકેક કુંટ ચડાવવું. ભદ્ર ઉપર ચાર ઉરુશ્રૃંગ કરવા અને કુલ પ્રત્યાંગ ( ચેાથગરાશીયા ) આઠ કરવા. આ પ્રાસાદનું નામ જૈનના મહાપ્રભુજીએ વિદ્ર નામને પ્રાસાદું કહેલ છે. તે શ્રી વિમલનાથ ભગવાનને વલ્લભ એવા જાણવા. ૩૮૯ થી ૩૯૦ १३ इति विमलवल्लभ विभप्रासाद ॥ २२॥ भेद || १|| तुल भाग २४ "Aho Shrutgyanam"
SR No.008475
Book TitleBruhad Shilpashastra Part 3
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1936
Total Pages260
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy