SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ સંજનાચિત્ર કહ્યું “રાજન, ખારું લગાડશો નહિ. જીવન કેવળ યુદ્ધ માટે નથી. જુઓને, જીવન ટૂંકું છેઃ રાજ્યલોભને થોભ નથીઃ કેટકેટલાં પુણયને અંતે રાજ્ય મળે છે તો શું તેને ધર્મ પ્રમાણે ઉપભોગ ન કરો ? પ્રજાના જીવનને સંસ્કારી ન બનાવવું? તેથી જ મેં એમ કહ્યું હતું. “કબાડી' શબ્દથી “કર્યદિકા” કોડી–એવું ધન ભેગું કરવામાં હમેશ રપ રહેનાર એ વનિ હતો; પરંતુ આપ ખોટું ન લગાડશે.' સિદ્ધરાજના મનનું સમાધાન થયું. ત્યારથી સાહિત્ય, કલા અને ધર્મના સંરક્ષણ તેમજ પ્રચાર માટે રાજાના દિલમાં પ્રેરણુંની ચિનગારી પ્રકટી. આમ મદનવર્મા “નારીકુંજર' એટલે વિલાસપ્રિય છતાં પ્રજા૫ાલનમાં આદર્શ રાજા હતો એટલું આખી આખ્યાયિકાનું રહસ્ય જણાય છે. કુંજરતી લીલા “નારી કંજર' શબ્દનો ભાવાર્થ “હાથીઓ (સ્ત્રીજર)ની વચમાં શોભનાર ગજરાજ' એ થાય છે. ભાગવતપુરાણના દશમસ્કંધમાં “રાસપંચાધ્યાયી” પ્રકરણ છે. ત્યાં જળકેલી વર્ણવતાં, ગોપાંગનાઓની વચમાં ખેલતા શ્રીકૃષ્ણ, ગજેન્દ્રની લીલાઓ ન કરતા હોય એમ ઉપેક્ષા કરી છે.૧૨ રતિકાર કુક ભદ રાજાધિર નામના બીજા પરિચ્છેદમાં ચર્ચા છે કે અનંગનાં પક્ષ અને તિથિ અનુસાર બદલાતાં સ્થાન ધ્યાનમાં લઈ, તે તે સ્થાને અનુનય કરવાથી કામસુખોપભોગ થાય છે. ત્યાં એક રિજst (હાથીની સૂંટના સામ્યને લીધે એ નામથી ઓળખાવાતી કામક્રીડા) વર્ણવી છે, તે ઉપરથી હાથીનો કાંગારરસદીપક વિલાસ વનિત થાય છે. વળી “હસ્તિની’ એ નામથી તેવા સ્વભાવની અથવા તેવા અંગવાળી સ્ત્રીઓનું એક પ્રકારનું વર્ગીકરણ પણ કામશાસ્ત્રમાં આપેલું છે. શુકલ અને કૃષ્ણપક્ષમાં બદલાતી શશિકલાને અનુસરી સ્ત્રી શરીરમાંનાં કામસુખોપભેગ કરાવનારાં વિવિધ સ્થાને નકશારૂપે સમજાવનારું એક ડોળિયા જેવું આલેખન શ્રીયુત સારાભાઇ નવાબના સંગ્રહમાં છે. તે નીચે જૂની ગુજરાતી ભાષાની ચોપાઈમાં તેનું વિવરણ છે, (ચિત્ર નં. ૧૫૬) તે મૂળ સંસ્કૃત ગ્રંથને અનુસરે છે. નારી-કેજર રતિરહસ્ય તેશ્મા સૈકામાં રચાએલા સંસ્કૃત તિરથી ગુજરાતી ચિત્રકલા સંપ્રદાયની લગભગ સોળમા શતકની સચિત્ર પોથીનું એક એકલ પાનું શ્રી સારાભાઈનવાબને પ્રાપ્ત થયું છે. એ પાનાની એક બાજુ ચંદ્રકલા અધિકારને ત્રીજો લોકઃ “તિ અરઃ ાિરી સ્ક્રિય કાનુની ” અને બીજી બાજુ જારા રિટરઃ વસનાળા સ્માર્ચ ” એ લોક લખ્યો છે. બંને બાજુ કલાકની જમણી બાજુના અરધા હાંસિયામાં ત્રિરંગી ચિત્ર છે. પ્રસ્તુત નારીકુંજરના વિષય સાથે ત્રીજા ૧૨ જુએ માત, રામ૫, ૩૫. ૨૨, ૪. ૨૩-૨૪, श्रान्तो गजीभिरिभराडिव मिनसेतुः ॥ २३ ।। सोऽम्भस्थलं युवतिमिः परिषिच्यमानः । रेमे स्वयं स्वरतिरत्र गजेन्द्रलीलः ॥ ३४ ॥
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy