SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ પાણિક પર્વની ચર્ચા [ પ૩૯ } સાથે સબત કર, હંમેશાં દુષ્કાન કરતો હોય, પ્રેક્ષા કરવી, પ્રમાજ ના કરવી, તેમાં પ્રમાદ કરનાર, ઉતાવળે ઉતાવળે વેગથી ચાલનાર, મૂઢ, રત્નાધિકને તિરસ્કાર કરનાર, જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નમાં અધિક હોય, તે નાધિક કહેવાય. બીજાનો અવર્ણવાદ. ગ્રહણ કરે-નિન્દા કર, કઠેર-કડવાં વચન બોલે, શ્રીકથા વગેરે વિકથા કરવાના આવભાવવાળે પાસન્થ કહેવાય. દેવીથી અધિષ્ઠિત વિદ્યા, દેવથી અધિષ્ઠિત હોય, તે મંત્ર, વિશિષ્ટ પ્રકારનાં ઔષધ એકઠા કરીને અદશ્ય કરવાનું અંજન બનાવવાનું કે રૂપ પાગચૂર્ણ, રોગની પ્રતિકાર કરવાની અસંયતની ચિકિત્સા, શાખ વગેરે મંત્રોને ગૃહઅને એક કાર્યની સિદ્ધિ માટે આપવા રૂપ ભૂતિક, સારા અક્ષર લખતાં શીખવવું લહિયા-કર્મ તથા નિમિત્તશામાં ભણે લોકોને શુભાશુભ લગ્નબલ આદિક કહેવા, અને તેનાથી આજીવિકા ચલાવવી. પૃથ્વી આદિક છકાયનો આરંભ કરે, જરૂર સિવાય અધિક ઉપકરણો એકઠાં કરવાં, તે પરિગ્રહમાં આસતિ કરે. વગર કારણે, વગર જરુરિયાતે દેવેન્દ્ર વગેરેનો રહેવાની ભૂમિનો અવગ્રહ માગે, દિવસે શયન કરે, સાવીને લાવેલ આહારદિક વાપરે, આ બેઠેલ સ્થાન, આરાનાદિમાં તે હવ્યા બાદ તરત જ બેસે, ત્યાં ક્રીડા કરે. મળ, મૂત્ર, લેમ્બ, બળ, નાસિકાને મેલ વગેરે યતના વગર પાઠવે, સંથારા ઉપર કે ઉપાધિ ઉપર બેસીને અગર વસ્ત્ર ઓઢીને પ્રતિક્રમણ કરે. માર્ગમાં ચાલતાં ચાલતાં પૃથવી, અ વગેર કાયની જયણા કરતો નથી, તલિકા કે પગરખાનો છતી શક્તિએ ઉપયોગ કરે, આગળ પગરખાં પહેરી ચાલે, તેમ કહેલ તે આમની અંદર અને આ વગર પ્રજને તે સિવાયના સ્થળમાં એમ સમજવું. સ્વપક્ષ એટલે પોતાના સાધુઓ અને પક્ષ એટલે ભાત, શાક, બૌદ્ધ વગેરે અન્યમતના ઘણા સાધુઓ હોય, તેવા ક્ષેત્રમાં તેમનાથી અપમાન પામીને ચોમાસાના કાળમાં પણ વિહાર કરે, વાદની લાલુપતાથી દૂધમાં સાકર, શાકમાં મશાલા, મરચાં વગેરેને અથાગ કરી આહારને સ્વાદિષ્ટ બનાવે, પ્રમાણથી અધિક ભોજન કરે, સારા ભેજનમાં શગ કરે અને ભજન અને તેના દાતારની પ્રશંસા કરે, તે ઈગાલદોષ, અનિષ્ટ ભજન અને તેના દાતારની દ્વેષથી નિંદા કરે અને ભોજન કરતાં સુખ બગાડે, સુધાવેદના વગર અગર વૈયાવૃત્યાદિના કારણ વગર ભજન કરે, રૂપ કે બળની વૃદ્ધિ માટે ભજન કર, હરણ પાસે ન રાખે. (૩૬૩ થી ૨૬૯) अट्ठम छ? चउत्थं, संवच्छर चाउमास पक्खेसु । न करेइ साय-बहुलो, न य विहरइ मासकप्पेणं ॥३७०।। શાતાગૌરવની બહુલતાના કારણે અનુક્રમે સંવત્સરી, ચોમાસી અને પાકિના. દિવસે અટ્ટમ, છ અને ઉપવાસ તપ કરતું નથી અને ક્ષેત્ર, કાળની અનુકૂળતા હોવા છતાં માસ૩૯૫ના ૮ માસ વિહાર કરતા નથી. અહિં પાક્ષિકમાં ઉપવાસ નિયમિત કરવાનો ખેલ હવાથી ચૌદશના દિવસે જ પાક્ષિક ગણાય છે. જે પૂનમના દિવસે થાય, તે ઉપવાસ કરવાનું બંનેને સમ્મત હોવાથી પૂનમને દિવસે પાક્ષિકપણાને "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy