SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ { ૪૮૮ ] પ્રા. ઉપદેશમાલામાં ગૂજશનુવાદ રસવાળા માહારમાં આસક્ત બની મુનિસમુદાયથી વિમુખ બની ત્યાં જ પડી રહેવા લાગ્યો. પથ૪ સિવાય બાકીના સર્વ સાધુએ તેમને છોડીને વિહાર કરી ગયા. હવે ચામાસીની ત્રિએ સુખપૂર્વક નિયંત ધી ગયા હતા. તે સમયે પથક સાધુએ ચામાસીના અતિચારા ખમાવવા માટે મસ્તથી તેમના ચરણુના ૫ કી; એટલે જલ્દી જાગેલા તે ક્રોષથી કહેવા લાગ્યા. મા વળી કા દુરાચારી આવેલા છે કે, જે મસ્તકથી મારા પગના સ્પર્ધા કરે છે? ત્યારે તેણે કહ્યું કે, હું પથક નામના સાધુ આપને ચામાસી ખામણા બાસુ છુ, તે આપ ક્ષમા આપા, ફરી શ્યામ નહીં કરીશ.' આ સાંભળીને સવેગ પામેલા આચાય કહેવા લાગ્યા કે, ૮ ૨૪ ગોરવ વગેર ઝેરથી મૈત્રાન મની અન્મેલા ચિત્તવાળા મને તે અશખર પ્રતિષ્ઠાધ કર્યાં. તા હવે આવી અવસ્થાવાળા સુખથી મને મયું. હવે તે મહાત્મા અનિયતચર્ચાથી વિહાર કરવા લાગ્યા. વિચરતા વિચરતા વળી તેએ આગળના જીના શિષ્યાના પરિવારવાળા થયા. કેટલાક સમય પછી સમગ્ર રજમલ આત્મામાંથી ખ'ખેરીને માતૃસૈન્યનું લન કરીને શત્રુંજય પવ ત ઉપર અનુત્તર નિર્વાપદને પામ્યા. (૪૧) શકા કરી કે, આગમના સાતા હોવા છતાં શતકાચાય ક્રમ શિથિલતા પામ્યા તા કે ક્રમ'ની વિચિત્રતા હોવાથી, જાણકાર પ્રાણીને પણ મહા અનથ કરનાર થાય છે, તે કહે છે.— दस दस दिवसे दिवसे, धम्मे बौहेइ अहव अहिअरे । રૂમ નંવિસેળસત્તી, તહ વ ય સે સંગમ-નિવત્તી ૨૪૮ના એક દિવસમાં દશ દશ કે તેથી અધિકને શ્રમના પ્રતિમાધ કરનાર નદીષેણ મુનિની શક્તિ હોવા છતા પણ તેને ચારિત્રથી પતન પામવુ પડયું. નદીષેણુની કથા કહે છે. રાજગૃહનગરમાં શ્રેણિકાજાના નદીષેણ નામના પુત્ર હતા. જેની તરુણુતા હ ખીલતી હતી અને લાવણ્યથી શરીર-સ`પત્તિ પૂર્ણ હતી. શ્રી વીરસ્વામીની સુંદર ધ દેશના સાંભળવાથી ઢાઇ વખત પ્રતિબંધ પામ્યા અને ભગવંતને પ્રાથના કરી કે, ૮ કે તીથૅનાથ ! મને દીક્ષા આપે.' ત્યારે ભગવંતે તેને કહ્યું કે, હજી તારે મભગ્ન ભાગળવાળુ માગ્ય ભાગવવાનુ` માકી છે, તારા મા વ્રત-સમય પરિમલ થયા નથી.’ મા પ્રમાણે ભગવંતે કહ્યું, ત્યારે વળી દેવતાએ પણ તે જ પ્રમાણે કહ્યુ. ત્યારે નદી એવુ કહે છે કે, જે પેાતાના પુરુષાર્થ અને સાહસ ઉપર નિર્ છે, તેવા પુરુષને આ જડ ક્રમ શુ' કરી શકવાનું છે ? તે કાને હું જાતે જ નિષ્ફળ કરીશ. હું મારા કઠોર કષ્ટકારી ચેષ્ટાથી તે ક્રર્મોને સ્થાપન કરી બેસાડી દઈશ, હું કટપૂણ દેવી ! તને ક્રાણુ ગણે છે મથવા તું શું વધારે જાણે છે? આ પ્રમાણે નવીન તરુણતા પામેલી રમણીએવાળુ' અનુરાગ ચુક્ત સર્વ અંતઃપુર સહિત શિવમણિમાં અનુરાગી મનેલા "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy