SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ { ૧૬૪ ] . પ્રા. ઉપદેશઆતાના ગૂર્જ શવાદ રાજપુત્રી તે આને આમ નિશ્ચિત અને નિાકુલ દેખી રખે ને આ વીરસેન સિવાયના બીજે કાઈ પુરુષ તા નહિ હોય ?-એમ વિચારી પહેલાં સાથે લાવેલ પ્રકાશના કાડિયાનું સંપુટ ખાસીને જેટલામાં નજર કરે છે. તેા અજાણ્યા કાઈ ધૂત પ્રાપ્ત થયેલે આ જણાય છે. ભલે જે કાઇ સુકુમાર આકૃતિવાળા કામદેવના દપને દૂર કરનાર પુણ્યયેાગે અહિ આવી પહેાંચલ સાથે લગ્ન થયાં તે અનુચિત કાય થયું છે. પછી મસ્તક પાસે રાખેલી પુસ્તિકા દેખી. તેને ગ્રહણ કરી ખેતીને પ્રથમથી વાંચવા લાગી, ‘ પ્રાપ્ત કરવા ચાગ્ય પદાથ મનુષ્ય પ્રાપ્ત કરે છે. ' àાઠના માત્ર આ ચેાથે ભાગ છે, તે પણ કપૂરના ઢગલાની સુગંધ માફ્ક લેામાં વ્યાપી ય છે. ખરેખર સમયસર કહેવાયેલા અક્ષરાની જેમ પરમાથ-માર્ગને વિસ્તારનાર છે. નહિતર આ બનાવ કેવી રીતે અન્ય હવે પછી આવનારી અને સખીમાને વિશ્વાસ બેસાડવા માટે ર્હથેળીમાં કાજળની શાહી બનાવી શિાળ ફૈવમઘનીય ’ તેનું શું કારણ ?’ કાઈથી પશુ દેવ-ભાગ્ય ઉલ્લંઘી શકાતું નથી. એમ બીજો પાદ લખીને બીજા પહેાર રતિમ’જરી પાતાના ઘરે ગઈ. C C ܕ ત્રીજા પહોરે રત્નમાંજરી આવી પહેાંચી. તેથે પશુ તિમ ́જરીના કકણખા લિપિસ'વાદના વિચાર કરી તેની સાથે લગ્ન કર્યાં. એ પાદ પછી તે જ પ્રમાણે “ સમ્માન સોદો ( ૪ વિમો મે”-તેથી મને શાક કે આશ્રય થતાં નથી-એમ ત્રીજો પાદ લખીને પેાતાના સ્થાને પહોંચી ગઈ. એ પ્રમાણે ચાયા પહેારે શુશુમ‘જરી પણ આવીને તેની સાથે લગ્નવિધિ કરીને • ચસ્માટ્રીય દ્દેિ સામૂ ” જે આપણ છે, તે પારકાનું નથી-એમ ચાથા પાદ તેની આગળ લખીને પેાતાના ઘરે ચાલી ગઈ. તે પછી પુત્રીઓની દાસીએએ રખે અમે આવા અપરાધનું સ્થાન ન પામીએ ’એમ ધારી પુત્રીએાની કાયવાહી તેઓની માતાને જણાવી. માતાએ પણ પોતપેાતાના ભર્તારને વાત કહી. રાજાએ કહ્યું કે, હે દેવી ! દુ:સાહસ અને ચપળતાથી માગળ વધેલી પુત્રી જેના સ`સગમાં આવી હશે, તે શૂન્ય દેવ-મહિના માપમાં સુતેલા કાઈક પાદચારી મુસાફર સાથે પરણી હશે. યુ' કરવું ?' દેવીએ કહ્યું < દેવ ! હવે માપણી પાસે બીજે કાઈ પ્રકાર કે ઉપાય નથી. કન્યા એક જ વખત અપાય છે. એ જ વસ્તુ તેણે મેળવી કે, · પ્રાપ્ત કરવા ચેષ પદાથ મનુષ્ય પ્રાપ્ત કરે ' બીજી તમારી પુત્રીએ પ્રાપ્ત કરેલ પતિ સામાન્ય મનુષ્ય હશે, તો પણ પૃથ્વીતિ જ થશે.' કહેલુ` છે કે-“ ખાશ સાગરથી ઉત્પન્ન થયેલ, કલંકિત શરીરવાળા જડ જયાંતરૂપ ચન્દ્રને શભ્રમહાદેવના મસ્તકને મૂકી બીજું નિવાસસ્થાન કર્યુ ? ક ભૂમિકા ? અને કયા ગુÈા ? ગુણીજનેા શુ' કાચમાંથી પડે છે? જેના ઉપર રાજ– પ્રસાદને ઉચિત, સ્વામીની ઉજવલ દૃષ્ટિએ પડે છે, ત્યાં જ સર્વે ગુણે વસે છે.” માટે કરી હજી સુધી પ્રયાણ કરી કર્યાંય જાય નહિ, ત્યાં સુધીમાં પ્રધાન અનુષ્કાને માકલીને હાથી ઉપર બેસાડી નગરમાં પ્રવેશ કરાવા. ' પછી શાને , "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy