SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ { ૧૫૪ ] પ્રા. ઉપદેશમાલાના ગૂજરાતવાદ " ભગવંતે કહ્યું કે, માંસ ખાનારના ઘરની શિક્ષા લેવી અમને ચૈગ્ય નથી. ’ મહેશ્વર પૂછ્યું કે, તેનું શું કારણ ?' મુનિએ કહ્યુ કે, ‘ માંસ ખાવું એ અધમ વૃક્ષનું મૂળ છે. થલચર, જલચર, ખેચાંદે થવાના વધના કારણભૂત માંસ-લક્ષણ ને મહારાષ ગણેલા છે. જે કાઈ માંસ વેચે, ખરીદ કરે, મારવા માટે તેનું પેાષણ કરે, તેના માંસને રાંધીને સસ્કારિત કરે, ભક્ષણ કરે; તે સર્વે જીવના ઘાતક સમજવા, ’ > જેમ મનુષ્યનું અંગ દેખીને શાકિનીને તેનું માંસ ખાવાની ઈચ્છા થાય છે, તેવી રીતે માંસાહારીઓને વિશ્વનાં પ્રાણીએ દેખીને માંસ ખાવાની ઈચ્છા થાય છે તે સાક્ષાત્ જીવે. - જે કાઇ પરāાક તથા કર્મો માને છે, તેણે હિંસાથી પાપ તથા હિ...ગ્રા–વિરતિ કલ્યાણ કરનારી છે-તેમ માનવું જોઈએ. તે કારણથી તની જીગુપ્સાવાળા હું માંસાહારી કુળામાં ભિક્ષા લેવા જતે! નથી. તારા ઘરે તા વિશેષ પ્રકારે, '. એમ કહી મુનિ મૌનપણે ઉભા રહ્યા. શ્રી પૂછાયેલા પદયુગલની યુપાસના-સેવા કરાતા મુનિ તેના માતા-પિતાને સ* વૃત્તાન્ત કહેવા લાગ્યા. પિતા પાા બન્ચા, તેના સવૠદિવસે તેનું માંસ ખાવું, એક વર્ષ પછી કૂતરીનેા જન્મ થયા, તે પતિનાં શત્રુપુત્રને ખેાળામાં બેસાડી પ્રેમ કરે છે. આ હકીકત સાંભળી સવેગ પામ્યા. તેણે મુનીશ્વર પાસે દીક્ષા ગ્રહણ કરી અને બે પ્રકારવાળી મહા આસેવન શિક્ષા લીધી. તેથી કરી હું પ્રભવ! પુત્રાથી પરલેાકમાં કેવા પ્રકારનું રક્ષણ થાય છે, તે મેં જાણ્યું છે. હું મિત્ર! પુત્ર ખાતા અમૃતપાન કરવાના આનંદ સરખી દીક્ષાના ત્યાગ હું કેવી રીતે કરી શકુ?? > હાડકાં ખાય છે, મહેશ્વરત્ત મહા— . ' આ સમયે પ્રિય પતિ-વિયેાગના આંતરિક દુઃખ અને વજ્જાવાળી કટાક્ષ કરતી માટી સિન્ધુમતી ભાર્યાએ કહ્યું કે- હે સ્વામી ! તમાને પલેાકના સુખ આર્ટ માટલે બધા દ્વીક્ષા માટે Àા આગ્રહ છે? અહિં જ મહાભાગે અને મહારમણીએાના સુખના અનુભવ કરે. કદાચ દીક્ષા સહણુ કરી દેશેા, તા મકરદાદા ર્ડાકા માર્ક બને લાકના સુખથી ઠગાથા, તેા પાછળથી પસ્તાવાનો વખત આવશે. ’ ત્યારે તેને જમ્મૂકુમારે કહ્યું કે માલા ! વિલાસથી બીડેલી ખાંખવાળી, મદષ્ટિથી કટાક્ષ કરતી તુ હવે ખેલતી અટકી જા, આ તારા પશ્ચિમ વ્યર્થ છે. અત્યારે અમે બીજા છીએ. અમારુ બાહ્ય પૂર્ણ થયું છે અને હવે ભવના અંત કરવાની અમારી દૃઢ અભિલાષા છે. અમારા માહ ક્ષીણ થયા છે, અમે જગતને હવે તૃણ સપ્પુ' દેખીએ છીખે. અથવા તે તારે જે કથા કહેવાની હોય તે ખુશીથી કહે, એટલે તે માટે પત્ની નીચુ' મુખ શખી મરદાઢા વેશ્યાની કથા કહેવા લાગી. મકરદાઢા-વૈશ્યાની કથા— જયન્તી નામની નગરીમાં ધનાવહે નામના સાથવાહે રહેતા હતા. તેને વિનય વાળા સુધન નામના પુત્ર હતા. સમગ્ર કળામાના પાર પામેલી હાવાથી પિતાએ તેને "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy